________________ मोहोपहतचित्तास्ते, मैत्र्यादिभिरसंस्कृताः। સ્વયં નટા નન મુઘં, નાશક્તિ ધિ હૃહil2-All | (યોગસાર) - મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે અને મૈત્રી આદિ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ સ્વયં નાશ પામે છે અને બીજા જીવોને નાશ પમાડે છે-ધર્મભ્રષ્ટ કરે છે. તેવા મોહાધીન જીવોને ધિક્કાર થાઓ! धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः। વૈર્ન જ્ઞાતા ન રાખ્યસ્તા, સ તેષામતિતુર્નમ:II2–7. | (યોગસાર) - મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ : જાણવું. જે જીવો વડે આ ચાર ભાવનાઓ જણાઈ નથી અને આ; (7 ચાર ભાવનાઓ અભ્યસ્ત કરાઈ નથી-જીવનમાં ઉતારાઈ નથી, તેઓને તે કલ્પવૃક્ષ સમાન ધર્મ મળવો અતિશય દુર્લભ છે.