________________
[ ૬૦ ]
અનુભવ-વાણી
(૪)
લગ્નની માસમના મહત્ત્વના બોધપાઠ
આજકાલ ભાગે સૌને આનંદ અને હર્ષના પ્રસંગ હોય છે.
પરણનાર, પરાવનાર, સગાસબંધીઓ, સ્નેહીજનો, આડેાશીપાડોશી વિગેરે સૌ કાઇ લગ્નની મીતિ નક્કી થાય તે પછી તે શુભ અવસરની આતુરતાથી રાહ જોતા હેાય છે. મેાચી, દરજી, હજામ, સાની, કુંભાર વિગેરે કારીગરોને કમાવાની આ માસમ હોય છે, કણીયા, કાપડિયા, કંદોઈ, ક કાત્રીવાળા સૌની ધરાકી સારી ચાલે છે, એટલે લગ્ન પહેલાંની પૂર્વ તૈયારી અને લગ્નના દિવસ સુધીની સૌ કાષ્ઠના આશા, ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદ એ ધણાને માટે જીવનની હાણ અને છે. ફક્ત વર કે કન્યાના બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા જો તેને આર્થિક અવેજની જોગવાઈ ન હેાય તે તેને આનંદને બદલે ચિંતા કે મૂંઝવણ રહે છે.
આજકાલના સમયમાં લગ્નમાં કઈ કઈ બાબતેા સૌથી મહત્ત્વની ની ગઇ છે અને તેમાં ફેરફાર કરવાની અથવા તેને પ્રસંગને અનુરૂપ બનાવવાની જરૂર છે કે કેમ, એ વિષય બુદ્ધિમાન પુરુષાએ હાથ ધરવા યોગ્ય છે. એ દૃષ્ટિએ તેની રજૂઆત અત્રે કરવામાં આવે છે.
• ૧. લગ્નની ઢંકાત્રી—જેટલી સ્નેહીસબંધી, આપ્તજના, પરિચિત વ્યક્તિ, ઓળખાણુ—પીછાણવાળા સૌને વર અને કન્યા પક્ષ તરફથી છાપેલી સુશોભિત અને સુભાષિત કકાત્રી કે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. કાને કાત્રી માકલવી જોઇએ તેને માટે કાં નિયમ કે મર્યાદા નીર્માણ થયેલ નથી, સૌને જાણ થાય, સબંધ હોવાની પ્રતીતિ અને સ્મરણ થાય, સૌ કાઈને કાત્રી
7