________________
[]
અનુભવ-વાણી
સાધન, શક્તિ અને સંચય સાચવી રાખતા શીખો છા હિત સૌ કોઈ શખે છે પણ તેને જીવનના દરેક વ્યવહારમાં Sા ઉપગ આવડવો જોઈએ, વિજ્ઞાનવડે સાધને અનેક પ્રકારના શોધાયા અને તે સાધન વડે પૃથ્વીના પેટાળમાંથી અનેક ખનિજો ખોદી કાર્ય, ભૂમિને જુદી જુદી રીતે કેળવીને અનેક વનસ્પતિઓ વિપુલ પ્રમાણમાં અને વિવિધ પ્રકારની ઉતપન્ન કરી. જગતને આજે જે વ્યવહાર ચાલી રહ્યો છે તે બધાનું મૂળ પૃથ્વી અને તેમાંથી ઉત્પન્ન થતી અનેક વસ્તુઓ છે. આ ઉત્પન્નનું સંયોગીકરણ અને વિયેગીકરણવડે અને બુદ્ધિ, હાથપગ અને અન્ય સાધને દ્વારા જેટલું ઉત્પાદન અને તેની વિવિધતા વધારીયે તેટલા પ્રમાણમાં જીવન અને તેને માટે જરૂરની વસ્તુઓની વિપુલતા વધે. ઉત્પાદનની બરોબર વહેચણ અને જરૂર જેટલે જ ઉપગ કરીએ તે લેકેને ઊણપની અસર ન થાય, પણ તેને વધુ પડતો ઉપયોગ કે દુર્વ્યય કરીએ તો અછત ઊભી થાય અને માલ મોં થાય, પરિણામે ચિંતા, કલેશ, ષ, લૂંટણવૃત્તિ અને ચૂસણનીતિથી પ્રજા પીડાય. વળી સાધનસંપન્ન અને શક્તિશાળી સાહસિક પુરુષ તેને, સંચય કરી કૃત્રિમ અછત ઊભી કરી લેકેને ત્રાહી ત્રાહી પિકરાવે તો જનતાની મુશીબતો અનેકગણી વધી જાય. આ છે સાદું તત્ત્વજ્ઞાન, સરળ અર્થશાસ્ત્ર, સાચું સમાજશાસ્ત્ર અને પ્રત્યક્ષ દર્શનશાસ્ત્ર, આને ઉકેલ કેમ લાવવો ? તે પ્રશ્ન આજે સામ્રાજ્યને, મહારાજ્યને, રાજ્યસત્તાઓને, દેશનાયકને, ધર્મધુરંધરેને, મહાત્માઓને અને ગણનાયકેને સૌથી વધુ મૂંઝવી રહ્યો છે. સૌ કોઈ કરેળીયાની જેમ પિતિ ઉત્પન્ન કરેલી અને પોતે જ ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયા છે. છૂટવાને માટે ઘણાં પ્રયન કરે છે, ઘણી યોજનાઓ ઘડે છે, ઘણા વિચારે કરે છે, છતાં તેમાંથી પિતે જ છૂટી શકતા નથી, તે બીજાએને મુક્ત કરવાની વાતે કરવી તે મિથ્યા છે. .