________________
સઘભેદ દૂર થઇ શકે ?
[ ૨૯ ]
ગામમાંથી ભેગી કરે, ત્યાં સુધી પણ વ્યાજબી અને ઉચિત ગણાય, પરંતુ ઘણા દાખલાએમાં એવુ જોવાય છે કે સ્થાનિક લેાકેાની સ્થિતિ ન હોય અને અધી રકમ પણ પેાતે ભેગી ન કરે અને બધી મદદ બહારથી જ મેળવવાની ઈચ્છા રાખે અને તેમાં પણ ભવ્ય દેરાસર, વિશાળ ઉપાશ્રય અને સંપૂર્ણ સામગ્રીની ગણતરી રાખી ગા ઉપરાંતના કામ હાથમાં લે છે એટલે ઘણી વખત આદરેલાં અધૂરાં રહી જાય છે; અથવા કકડે કકડે ખેંચીને પૂરાં કરવા પડે છે. આ પદ્ધતિ સમાજને માટે વિવિધ મુશ્કેલીઓ ઊભી કરે છે. સારા ધાર્મિક કાર્યનો વિરાધ કાઈ ન કરે, પણ દરેકમાં ગણતરી અને વિવેકબુદ્ધિની જરૂર છે.
આજે ભારતવર્ષામાં જૈન સંસ્થાઓની સખ્યાની નોંધ કરવામાં આવે તે હારેાની થશે. દર વરસે સેંકડા નવી સંસ્થાએ ઊભી થાય છે. જેટલા પ્રમાણમાં સંસ્થાઓ વધે છે તેટલા પ્રમાણમાં નવા જૈનોની સંખ્યા વધતી નથી. તેમજ જૈનાની આવક કે સમૃદ્ધિ પણ વધતી દેખાતી નથી. જેટલી સંસ્થાએ વધુ તેટલા ખર્ચ વધુ; અને તેટલે દરેક જૈન ઉપર આર્થિક મેજો વધુ, જો નિષ્ક્રિય સંસ્થાએ અધ થતી હાય અને ચેતનવંતી નવી સંસ્થાએ ઊભી થતી હોય અને એક દરે સ ંખ્યામાં વૃદ્ધિ ન થતી હાય તા તા. વાંધ નથી. ખરી રીતે તે સંસ્થાઓનું સંગટ્ટુન અને વિલિનીકરણ કરવાની અત્યારે ખાસ જરૂર છે. પરંતુ કાકાનું મમત્વ છૂટતુ નથી, અને સમાજને સંસ્થાઓની કશી પડી નથી. એટલે સંચાલકા ગમે તેમ કરી ખજોગી રકમ ગમે ત્યાંથી મેળવી લે છે. ઘણી સંસ્થાએ પાસે તે મિલ્કત કે ભડાળ ભેગુ કરેલુ હાય છે જ. જાહેર સંસ્થાનો ખાજો વધતા જશે તેા એક સમયે સમાજ તેના બહિષ્કાર કરશે અથવા સરકાર હસ્તક્ષેપ કરી તેને સાર્વજનિક સંસ્થામાં ફેરવી નાખશે.જો સમાજ સમયસર સમજીને તેને ચાગ્ય માર્ગ કાઢે તે તે ઉત્તમ ગણાશે. નહિ તે સમય પતે સમયનું કામ અવશ્ય કરશેજ. પછી તેને કાઈ અટકાવવા સમ નહિ હાય. માટે આપણી એ ગંભીર ક્રૂરજ થઈ પડે છે કે સમયના
'