________________
સસ્થાઆને અને હિતથિ'તકાને *
કે લાખા રૂપિયા કમાયા હોય; અથવા મેાટા ઉદ્યોગપતિ આવી કાઈ સમાજ કે સંસ્થાએ હસ્તીમાં હોય તે તેની નામેા કાઇ જણાવશે તે ઉપકાર થશે.
[ ૧૯ ]
બન્યા હોય. વિગત અને
કાઇપણ ધર્મગુરુઓએ પ્રેરણા આપી આવી કાઇ સમાજ કે સંસ્થા સ્થપાવી હોય તેવું પણ જોવા, જાણવા કે સાંભળવામાં નથી. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે માણસજાત એ સામાજિક પ્રાણી અને સમાજનું અંગ હોવા છતાં સમાજે પોતે ક્રાઈની આર્થિક ઉન્નતિ કે ઉત્કૃષ્ટ સીધી રીતે નથી કર્યા. અને એ રીતે મનુષ્ય પ્રત્યક્ષ રીતે આ બાબતમાં સમાજના ઋણી નથી.
કેળવણીને માટે છેલ્લા પચાસેક વર્ષોંમાં સમાજે કેટલાક પ્રયત્ન કર્યાં છે. આવી કેળવણીની સંસ્થાઓના લાભ ઘણા વિદ્યાર્થીઓને મળ્યા છે. અને તેનું પરિણામ અને ફળ સમાજને ફાળે જરૂર જાય છે. અને તેટલા પૂરતા દરેક લાભ લેનાર વિદ્યાર્થી તે સંસ્થાને અને સમાજને અવશ્ય ઋણી છે. અને તે ઋણુ તેણે કેળવણીની સંસ્થાઓને અને વ્યક્તિગત વિદ્યાર્થીઓને યથાશક્તિ મદદ આપી વ્યાજ સાથે પ્રેમપૂર્વક વાળી આપવું જોઈએ. ભણેલાએ જો આટલું ન કરે તે તેઓ નગુણા અને સમાજદ્રોહી ગણાય. આ કલંકના કાળા ડાધ ભણેલા માટે બિલકુલ શાભારૂપ ન જ ગણાય.
ભણેલા માટે બીજો આક્ષેપ એટલો જ સાચેા છે કે વેપારીએ અને વગર ભણેલા અથવા આછું ભણેલાએ સમાજ, ધર્મ કે દેશને માટે જેટલુ ધન આપે છે, તેના હિસાબે કુળવાએલા અથવા વૈદ્ય, ડૉકટરા, વકીલા, મેરીસ્ટરા, સોલિસીટરો કે ખીજાએ ગમે તેટલી સારી કમાણી કરતા હાય અને પાસે પૈસા પણ સારા હોય, છતાં તેટલું ધન આપતા નથી. કેળવણીના પ્રમાણમાં કંજુસાઈ, ટૂંકુ' લિ, સ ંકુચિતતા મને સ્વાદૃષ્ટિ વધુ હાય છે—આવા અભિપ્રાય સમાજમાં પ્રવર્તે છે. આતુ શું કારણ હશે ? આના ઉપાય પણ સમાજે શાષવાના રહે છે.