________________
સેપારીઓની સમશ્યા
[ ૧૫૭ ]
દુનિયામાં ઈંગ્લાંડ સિવાય બીજો કાઈ દેશ નથી કે જે ઉપર જણાવેલી મશીનરી, સાંચાકામ કે ચીજો બનાવતા હેાય એવી આંધી અને અંધારપછેડા આખા ભારત ઉપર સિતથી આ રીતે સેંકડા વર્ષો સુધી બ્રિટીશરોએ પાથરેલા રાખ્યા.
વેપારી હુશિયાર ગણાય છે. વળી મહેનતુ, સાહસિક અને દીર્ધદ્રષ્ટિવાળા કહેવાય છે, છતાં ભારતના મોટા ભાગના વેપારી વર્ગ બ્રિટીશની રાજ્યનીતિ અને વેપારનીતિ ન જ સમજી શકયા. ઘેાડા ધણા માણસાના ખ્યાલમાં આ વાત આવી હોય છતાં અંદર અંદરની હરીફાઇ, સ્વા, ઈર્ષ્યા અને કુસંપને લઇને બ્રિટનની બાજી ન સમજી શકયા. ઘેાડાણા સમજ્યા હેય તે તેઓનુ કાઇ સાંભળે તેમ નહોતુ. અથવા તેઓને પૈસાથી ખરીદી લીધા હોય. આયાત નિકાસની પેઢીએએ પેાતાના ઘેાડા સ્વાર્થ કે લાભને ખાતર હિંદને અને તે રીતે લૂટવાનુ અને ઈંગ્લાંડને માતબર બનાવવાનું જ કામ કર્યું છે. હિંદમાંથી રૂ, તેલીબિયા, શણુ, ચા, ખનાજ પદાર્થા અને બીજી એવી કાચી વસ્તુએ ઘણા સરતા ભાવે નિકાસ કરીને તેની જ પરદેશી બનાવટા અનેકગણી કિંમતે પાછી હિંદમાં આયાત કરી છે. અને એ રીતે પણ કરોડા રૂપીઆ ઈંગ્લાંડને રળાવ્યા છે.
આપણા વેપારી વગે` આ રીતે પરદેશના આડતીયા તરીકે મેટા ભાગે કામ કર્યું છે તેમાં તેઓએ ધન મેળવ્યું હાય-પણ કરાડાને ભીખારી બનાવીને અને દેશને વધુ ને વધુ નિન બનાવીને તેઓએ
માત્ર ઘેડાણા અંગત લાભ મેળવ્યા છે. આ રીતે ધીમે ધીમે દેશ તદ્દન કંગાળ, નિર્ધન અને પાયમાલ થયા છે. આટલા વર્ષો સુધી આટલું સહન કરવા છતાં દેશ ટકી રહ્યો અને ટકી શકયા તેના મુખ્ય કારણા એ છે કે ભારત એ ખેતીપ્રધાન દેશ છે. વરસાદ સારા થાય અને પાક સારો થાય એટલે લોકાને ખાવાપીવાનું અને પહેરવા એઢવાનું મળી રહેતું. વળી આપણું જીવન સારું અને જરૂરીઆતા ઓછી