________________
વેપારીઓની સમશ્યા
( ૧૫૫ ] આકાશવાણી દ્વારા એક ઉત્તર આ પ્રમાણે સંભળાય છે. યમરાજને ઝમ એક ઝટકે દેહને છેદ કરી છવને લઈ જાય છે. એટલે જીવને એક ક્ષણ સુધી જ દુઃખની લાગણી થાય છે, પરંતુ ઉપર વર્ણવેલ દરેક ઝમ એ છે કે જે પારકાના દેશના દેશ ઉજજડ વેરાન કરે છે, લેકેને ધીમે ધીમે રહેંસી રહેંસીને રીબાવે છે, યાતનાઓની ભયંકર ચિચીયારીઓ ચોમેરથી વીસે કલાક સંભળાયા કરે છે અને હૃદયને ભેદી ભેદીને તેના ટુકડા કરે છે. મેતના ભણકારાથી ઊંધમાંથી પણ ભડકીને લેકે બેઠા થાય છે, અને તેમાંથી બચવા માટે અંધારા ખૂણામાં નાના મોટા સહુ લપાઈ જાય છે. હિંદના લેકેને માટે અને લેકાના ભલા માટે જ તેઓ આ ભૂમિ ઉપર ઉતરી આવ્યા છે એવો દાવો આ પરદેશીઓ હિંદની ભોળી પ્રજા પાસે રજૂ કરે છે. પણ પ્રજા એવી મૂર્ખ નથી કે તેઓ જે કહે તે માને. પછી બીજી બાજી શરૂ કરી. તે આ પ્રમાણે:-“જે અમારી સામે થાય તેને માટે જ ઉપર કહેલી શિક્ષા થાય છે. જેઓ અમને તાબે થાય અને અમારા કહ્યા મુજબ કરશે તેઓએ કશી ધાસ્તી રાખવાની જરૂર નથી. જિંદગી કેને વહાલી ન હોય ? ત્રાસમાંથી બચવા માટે કેણુ શરણ ન સ્વીકારે? પ્રજાને આ રીતે પક્ષમાં લીધી. નાયકેને કુહાડીના હાથા બનાવ્યા અને ધીમે ધીમે ઝેરને પ્રચાર કર્યો. કેળવણવડે ગુલામ બનાવ્યા, કાયદાને નામે ઘેર ઘેર કલેશ અને ઝઘડા કર્યા, સમાન હકને નામે અંદર અંદર લડાવ્યા, રાજાઓને ઉકેર્યા, મુસ્લીમને ચડાવ્યા, સામ્રાજ્યવાદના લાભ અને લાલચ આપીને છેતર્યા અને ચારે કાર સળગતું નાખીને સીધાવ્યા. - બ્રિટીશની જડ ઘાલેલી સામ્રાજ્ય સત્તાને ઉખેડવા માટે હથિયારે, દારૂગોળા, બેબ, ક્રાંતિકારી બળવા કે ભૂગર્ભની વિપ્લવવાદી કોઈ પણ
જના પૈકી કશું કામ આવે તેવું નહોતું, કેમકે આપણી પાસે તે માટે જોઈતા નાણું, લશ્કરી બળ, બુદ્ધિ, શક્તિ કે સાધને નહોતા, તેમજ પ્રજામાં તેજ, હિંમત, દેશાભિમાન કે કુરબાનીની તમન્ના નહતી. પ્રજાને નિર્માલ્ય, ભીરુ અને સત્વહીન બનાવી, અંદરઅંદર લડાવી