________________
[ ૧૦૮ ]
અનુભવ-વાણી
વેપારી ગમે તેમ કરી પેાતાના હાથમાં લે અને નેકીથી કામ કરે તે પણ વેપારી સારી રકમના બદલે મેળવી શકે તેમ છે.
૧૬. આટાની ચક્કી, તેલના ધાણા, ચાની હાટેલ કે ફરસાણની દુકાન, મેટર સર્વીસના ઇજારા-આ ધાંધાવાળા જેટલું કમાય છે અને સહેલાઇથી કમાય છે તેટલું માટી ગાદીવાળા અને શેઠ શાહુકારના વમાં ગણાતા વેપારી ગામડામાં ભાગ્યે જ કમાતા હશે. અનાજ અને કાપડમાં કન્ટ્રોલ, સીમેન્ટના કન્ટ્રોલ, ધીરધારના ધંધાની પાયમાલી, જુનું લેણું માંડી વાળવાના કાયદા, ખેડ કર્યા વિના ખેતીની જમીન રાખવાની બધી, વધુ પડતાં વ્યવહારિક ખરચા-આ બધાથી વેપારી છ્યા, હૂકયા અને ઘસાયા, માટે ભાઇએ જાગે અને આંખ ઉઘાડીને જીએ. આળસ ઉડાડી સમયને એળખા અને ધરના સૌ કાઈ જાતમહેનત કરવી શરૂ કરે.
ઉપર આપણે જોઈ ગયા કે ગામડામાં ઘેર બેઠાં જૈને શુ શુ ક્રામકાજ કરી શકે અને પેાતાના નિર્વાહ કરી શકે. ગામડામાં નાના નાના કયા કયા ઉદ્યોગેાની શકયતા છે તેના આ લેખમાં વિચાર કરીએ.
કાઇ પણ ઉદ્યોગ મશીનના ઉપયાગદ્દારા શરૂ કરવાના વિચાર કરીએ તે પહેલાં ખીજી કેટલીક અગત્યની બાબતે કે જેના ઉપર યેાજનાની ફતેહ કે નિષ્ફળતાના મુખ્ય આધાર છે તે બાબતના વિચાર કરવાની પ્રથમ ખાસ જરૂર છે.
(અ) કામ કરવા અને કામ શીખવા જેના તૈયાર છે? તૈયાર ન હાય તે! તેમને તૈયાર કરવા જોઇએ. અને કામ ન કરે તેને કશી મદદ આપવી ન જોઇએ.
(આ) કામ શરૂ કર્યા પહેલાં તેનાથી ઉત્પન્ન થતી વસ્તુઓ વેચવા માટેના પાકા પ્રબંધ દરેક મોટા શહેરામાં હોવા જોઇએ. તે નહિ હાય તેા બનેલા માલા પડયા રહેશે અને પછી ગમે તે ભાવે વેચવા પડશે. અને છેવટે નિરાશા અને નિષ્ફળતા મળશે.