________________
[૮] ધર્મપત્ની ગં. સ્વ. લક્ષ્મીબાઈએ આ પુસ્તક પ્રકાશન માટે ઔદાર્ય બતાવી શ્રી વનમાળીદાસના નામ સાથે તેને જોડવાની ઈચ્છા બતાવી તેથી આ લેખસંગ્રહ તૈયાર કરવા અને પ્રેરણું થઈ છે. પ્રેરણા માટે તેમને આભાર માનું છું. આ સંગ્રહ જનતામાં આદર પામશે તે એજન્યના વિષય પર એક શ્લોકના વ્યાખ્યાનમાં મેં બાર લેખ લખ્યા છે તેને પ્રકાશન કરવાની ચેજના કરીશ. એ સંગ્રહ આનાથી દેઢે થવા સંભવ છે. સદર સર્વ લેખે પણ ઉપર્યુક્ત માસિકમાં પ્રકટ થયેલા છે. અવકાશે એ કાર્ય હાથ ધરવાની ભાવના છે. '
બાકી આવા નાના સંગ્રહમાં ઉપઘાત કે પ્રસ્તાવના શું હેય? આમુખ દ્વારા જરૂરી પરિચય કરાવવાની રીતિને સ્વીકાર કરી આ સંગ્રહ જનતાને સાદર કરવાની રજા લઉં છું....
સંબઇ. ચોપાટિ સિ. ફેસ. મલબાર વ્યુ ,
પિોષ દશમી સં. ૧૯૯૬ ઈ
મોતીચંદ
: * City
: **