________________
૫૮
,
,
,
,
સાધ્યને માર્ગે છે અને રાજાને પરણેલી હોવા છતાં નગરે પહોંચતાં રાત્રે ધાડ પડી, પોતે ચેરાણુ, મહાદુઃખ પામી, છેવટે મહાકાળ રાજાને ત્યાં વેચાણ અને નટી થઈ એ વાત પ્રકટ થાય છે.
અને છેવટે બોલી કે આજે મારા માતપિતાને નજરે જોયા એટલે તેને પિતાની પૂર્વ સ્થિતિને ખ્યાલ થયે, પિતાનું સભામાં બેલિવું અનુચિત હતું તે સમજાયું, કર્મને પ્રભાવ સાચે છે એનું ભાન થયું, મયણાની તત્વબુદ્ધિ પરીક્ષાને પરિણામે થયેલી અને સાચી હતી એમ તેની ખાત્રી થઈ. આ સર્વ વાતનું ભાન જ્યારે માતપિતા મળ્યા ત્યારે થયું.
કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી, મયણા ભઈણી ન રહે છાની, મળીયા માત
પિતાજી. ભલ્ય. (માયણની ભઈણુ ભગિની બહેન) સુરસુંદરીને જ્યારે માતપિતા મળ્યા, ત્યારે પછી તે છાની કેમ રહી શકે? તે પિતાની જાતને કેમ ગોપવી શકે? તે પિતાને સાચો આકાર કેમ છુપાવી શકે ?
ત્યારે અત્યાર સુધી તે એક પણ વાત સાજી નથી, પણ હવે માતપિતા મળ્યા, તેમનું એાળખાણ થયું, છતાં હજુ નટીને વેશ રાખવે છે કે અસલ સાચા સ્વરૂપે પ્રગટ થવું છે? બાજી ખાટી જ માંડવી છે કે તેમાં કોઈ સુધારે ફેરફાર કરી સાચે માર્ગે આવવું છે? સાચા ખેલ ખેલવા છે?
આવા પ્રભુ મળ્યા, આવા માતપિતા સમાન પરમાત્મા મળ્યા, આવા વીતરાગ મહાત્માને યોગ થયો એ ભારે વાત થઈ, એના ગર્ભમાં હવે કાંઈ સાજી વાત થાય, તે આ સર્વ લેખે લાગે.