SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvvvvvvvvvvvvv vvvv v vv ૧ના પિતા . રાજ્યકપ્તિ કરી મહારાજ સાધ્યને માગે આવી મદ કરે છે, મયણા કર્મને પ્રાધાન્ય આપે છે, રાજા પિતાની બાળકે પરની સત્તાના મદમાં મયણાને કેઢીઆ સાથે પરણાવે છે, સુરસુંદરીને અરિદમન રાજા સાથે પરણાવે છે, ગુરુપ્રસાદથી અને સિદ્ધચકની ભક્તિથી શ્રીપાળને કેઢ દૂર થાય છે, તે દૂર દેશમાં મુસાફરી કરી મહારૂપવાન નવકન્યા પરણે છે, મેટી રાજ્યાદ્ધિ મેળવે છે અને છેવટે મથણના પિતા ઉપર આક્રમણ કરે છે. ઉજ્જૈન નગરીની બહાર મોટે સૈન્યને પડાવ જાગે છે, પ્રજાપાળ રાજા ગભરાય છે, શ્રીપાળ દેવસહાયથી રાત્રે પિતાને ઘેર જાય છે, ત્યાં મયણુ અને તેની સાસુ (શ્રીપાળની માતા) આનંદ અને ખેદની વાત કરતા સંભળાય છે, તે દિવસ થએલ અમૃત કિયાના ઉમળકા મયણાને આવે છે, પ્રભાતે થયેલ આલાદ આખો દિવસ ચાલે છે અને રાત્રે પણ આનંદરસ રેડે છે, સાસુને તે આનંદની વાત કરે છે, અને જરૂર આજે પતિ મેળાપ થ જોઈએ એવી વાત કરે છે. નગરની તરફ લશ્કર વીંટી વળેલ હોવાથી માતા શંકા બતાવે છે, તે વખતે તેનું વચન સત્ય કરવા શ્રીપાળ બહારથી બારણું ખખડાવે છે, પછી અંદર જઈ માતા અને પત્નીને મળે છે, માતાને ખભે અને પત્નીને હાથ પર લઈ પિતાની નગર બહારની લશ્કરી છાવણીમાં આવે છે. " શ્રીપાળ મયણાને પૂછે છે-“બેલ! તારા બાપને કેવી રીતે તેડાવું ?” શાણું મયણાને અંગત અપમાન લાગ્યું નથી, પણ જેન ધર્મનું રાજસભામાં અપમાન થયું તે વાત તે ભૂલી શકી નહોતી. ધર્મપ્રભાવ વધે તેમ કરવું એટલે તેણે જવાબ આ. શ્રીપાળે મયણાના પિતાને કહેવરાવ્યું કે કાંધ પર
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy