SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય લેખાના અનેક પ્રકાર છે: સામાજિક, નૈતિક, રાજન "ઝીય, ધાર્મિક લેખા પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતા હાય, કાઇ નૈતિક અને ધાર્મિક મિશ્ર હાય અને કેટલાક માત્ર આત્મષ્ટિએ લખાયલા હાઇ ચાગ અથવા અધ્યાત્મના વિષયને સ્પર્શ કરનારા હાય. ચાગ કે આત્માને લગતા વિષયે લખવામાં કેટલીકવાર આત્મસન્મુખતા હાય છે અને કેટલીકવાર માત્ર લખવાની શક્તિપ્રાપ્તિની માન્યતા પર આધાર રાખી જનરજન ખાતર પણ લેખા લખાયલા હાય છે. કાઇ વખત સુખી ક્ષણે આંતર સન્મુખતા થાય ત્યારે અંદરની પ્રેરણાથી લેખેા લખાઈ જાય છે. એવા લેખા લખનાર તે વાંચે ત્યારે ચેાડા વખત એને પણ શાંતિ થાય છે અને જીવનની મીઠી ઘડીઓનાં સેાલાંની સ્મૃતિ તાજી થાય છે. આવા કેટલાક લેખા આંતર પ્રેરણાથી લખાઈ ગયા છે એના અત્ર સંગ્રહ કર્યો છે. એની સાથે લેખન સંવત અતાવવાના હેતુ પ્રેરણાના વિકાસના મારા મન પર ખ્યાલ રહે તે હાઈ, જાહેર પ્રજાને તે બહુ ઉપયેાગી નથી.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy