________________
[૩૨૩]
આ લેખકની અન્ય કૃત્તિ
—(0)—
શ્રી અધ્યાત્મકપ-દુમ
મુનિસુંદરસૂરિ રચિત. કોંના જીવન ચરિત્ર, અધ્યાત્મની વ્યાખ્યા અને ઉપયુક્તતા, ચોપાઇ અને વિસ્તૃત વિવેચન સાથે. રૂા. ૨-૮-૦ પડિત વીરવિજય જીવન અને કૃત્તિએ
તે પર ઉપલબ્ધ થયેલાં સાધના દ્વારા વિવેચન. ૦–૨-૦ શ્રી ઉપમિતિ ભવ પ્રેપ'ચા કા
ભાગ ૧-૨-૩. પ્રસ્તાવ ૧ થી ૮. ગુજરાતી ભાષા વતરણું. વિસ્તારથી નેટ વિવેચન સાથે. ત્રણે ભાગ મળી લગભગ પૃષ્ઠ સંખ્યા ૨૪૦૦. આખા સંસારને ચિત્ર રૂપે રજુ કરનાર, જ્ઞાનદર્શનચારિત્ર-રત્નત્રયથી ભરેલ અસાધારણ તત્ત્વજ્ઞાન અને નીતિ દર્શાવનાર અપૂર્વ ગ્રંથ. ત્રણે ભાગની કિ. રૂા. ૯-૮-૦ શ્રી સિદ્ધષિ
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથનું મહત્વ, ગ્રંથકાર શ્રી સિદ્ધષિ ગણુનું જીવનવૃત્ત અને દશમી શતાબ્દમાં જનતાની પરિસ્થિતિ દર્શાવનાર ઉપાધ્ધાત રૂપે ચેાજાયેલ ગ્રંથ. મૂલ્ય રૂા. ૩-૦-૦, શ્રી ઉપમિતિ કથા ભાષાંતરના ત્રણ ગ્રંથા અને આ ગ્રંથને સાથે લેનારને રૂા. ૧૦] પડે છે.