________________
છીણી સતિનું આંતર આકાશમાં ઉડ્ડયન કરનાર જ્યારે ખરા અવસર પ્રાપ્ત થાય છે. ત્યારે સાધ્ય આધવાને બદલે ઉલટ ખરવાઈ જાય છે અને પછી શાંતિ મેળવવાની ઈચ્છામાં જ અલના હલી એવા
બરાબર શાંતિ મેળવવાની ખરી ઈચ્છા હોય તે શાંતિ ક્યાં મળે અને મળે ત્યારે શું કરવું તેની તૈસાથી હેવી જોઈએ નહિતો છડેલા ધંધામાં ફરીવાર પડવું પડે છે અને ગ્રોટા વાળવા પડે છે. પ્રાપિતાની ઈચ્છા પહેલાં લાયકાત કેળવવાની જરૂર છે. પ્રબળ પ્રયાસ અને દઢ ભાવનાથી શાંતિ અને કોઈ પણ ચીજ મળી શકે છે, જરૂર મળે છે, પણ મળે ત્યારે એ ગમતી નથી, જેભતી નથી, ટતી નથી અને પ્રયાસ વ્યર્થ જાય છે. તેને તે આવે વખતે આત્મારામ સાથે વાતે કરવાને અવસર મળે, તેને ન ઓળખતાં તું ખેત જમમાં પડી ગયો. વાતાવરણને નિરસને બદલે સરસ કર્યું એ તારી આવત ઉપર, ખરી આંતરવિદ્યારણા ઉપર અને તે માટેના અભ્યાસ અને ઓળખાણ ઉપર નિર્ભર રહે છે.
આજે ખાતાં ખાતાં તે શું કહી નાખ્યું? એવું બેલી ગયે કે “મારે કઈ વસ્તુ ઉપર રાગદ્વેષ નથી.” અને એ વાતને પરિણામે ભાણામાં મીઠાઈ આવે કે વાશી રેટલો આવે તે ખાવામાં વાંધો નથી એવો ભાવ બતાવ્યા! અને વળી ત્યાણભાવ બતાવવામાં નાની નાની ચીજો છેડી દીધી અને દુધપાક ને ઘારી ખૂબ ખાધાં !
અંતરાત્મામાં અંદર અંદર ઘડભાંજ ચાલી. વિચાર