________________
www
અને શૈર્યના ઢગલા હેય, ત્યાં પિતાના મતને કદાગ્રહ, નિરથક વાણીપ્રહાર, અભિમાન કે અન્યને પાડી દેવાની તુચ્છ ઘટના હોય જ નહિ. કષાય જરા પણ અંદર પિસે છે એવું દેખાય કે એ દૂર નાસે. આ પંન્યાસપદવીના ઝઘડામાં સાથે કેટલું ચિતન્ય ગુમાવ્યું ? અને એ રીતે લીધેલ પદવી છે લાભ કરે ?. અને શ્રાવકે પર પણ એવી ખટપટની શી અસર શાય? અને એ સર્વ કેના માટે? અહીં કેટલું બેસી રહેવાનું છે? ધર્મના નિમિત્તે કષાય સેવાય જ નહિ અને સેવવાને પ્રસંગ આવે તે જંગલમાં ચાલ્યા જવું, પરંતુ કોઈ પણ પ્રકારે આત્માને મલિન કરવું નહિ. આત્માર્થી પુરૂષ પ્રશસ્ત કષાય પણ ઈ છે નહિ. ભગવાનના મતની આ ચાવી સમજવાની છે, આ કાળને બરાબર ઓળખવાને છે અને એમાંથી સાર કાઢવાનું છે. સાવધાન રહેવાની તેમાં ખાસ જરૂર છે. કષાયે ચારે તરફ ફર્યા કરે છે, જરા અસાવધ રહેતાં એ અંદર પેસી જવા માટે તૈયાર હોય છે. ઉપર ઉપરના કાર્યને સરવાળે અલ્પ થાય છે. કષાયે ઊધાર પાસે માટે સરવાળે કરી નાખે છે. આ પાંચમા આરામાં વકતા અને જડતાની વચ્ચે રહેતાં એને બહ ઓછો ઉપયોગ રહે છે અને તેટલે અંશે આપણે આત્મધનપ્રાપ્તિથી વંચિત રહીએ છીએ. દરેક પળે—દરેક ક્ષણે સાવધાન રહે, ઊંડે ઊતરે, પૃથકકરણ કરે તે વિરલે જ કામ કાઢે. બાકી તે.............સાવધાન !
સમય ઘણે થઈ ગયો, આજે અષ્ટકની ચર્ચા ન થઈ. અને મુમુક્ષુઓ ત્રિકાલવંદણું કહી વિચાર કરતાં ચાલ્યા ગયા, નીચેના ઓટલા પર જરા વાત કરી. સાર એ હતે કે આ કાળમાં જાહેર લખવા બેલવામાં બહુ આંતરવિચારણા