________________
છાની રાજી હાર મા
એક સામાન્ય ભાગને બજાવ નક્કી જૂદી વ્યક્તિ પર કેવી અસર કરે છે અને બોલનાર કે કરનારે કુલ પણ ન કરેલ હોય એવાં પરિણામ નીપજાવે છે, એ વિચારથી લેકે સુગ્ધ થઈ ગયા. નૃત્ય કરનારની ઘરવખખ ડેવીએ ઉચ્ચારેલા પ્રેરણાત્મક શબ્દ તે કઈ ભારે ગૂઢ રહસ્યથી ભરેલા નીકળી પડ્યા અને વાત સાંભળતાં લેકે પણ પિતપિતાના વિચારમાં પડી ગયા. ક્ષુલ્લક તે ત્યાંથી ક્યારને વિદાય થઈ અજિતસેન ગચ્છાધિપતિ બન્યાં હતા તે માર્ગે પડી ગયે હતે, રાજપુત્ર શરમથી નીચું જોઈ રહ્યો હતો અને શ્રીકાન્તા હર્ષનાં આંસુ ખેરવી રહી હતી. . | સર્વની નજર હવે સન્યાધિપતિ જયસંધિ પર પડી. એ તેજસ્વી હાર આપનાર લશ્કરના ઉપરીને રાજાએ પૂછયું કે “તું શું સમજે?” સંધિએ જવાબમાં જણાવ્યું કે-“પડેશના રાજા મને ખૂટવીને લશ્કરને તેમની તરફ કાચા માગતા હતા, શરૂઆતમાં હું મા હતો પણ ધન અને સત્તાની લાલચથી કાંઈક ડગુમગુ થતા હતા ત્યાં અક્કાને લેક સાંભળ્યો, મનમાં વિચાર કે “અરે! રાજનું લૂણ ખાધું, બાલ સફેત થઈ ગયા અને ઘરડે ઘડપણ જ્યારે એથી પણ વધારે ઉચ્ચ પદ લઈ રાજાની સેવા કરવાને વખત આવ્યું છે, તે ખરે વખતે ફળ બેસવાનો અવસરે નમકહરામ ન થવું.” આવી સાચી શિખામણ સલાહ મને ગમી અને મારા જીવનવૃત્તને બચાવી લૈનાર કાર્યપ્રણાલિ પ્રાપ્ત થઈ, તેની કારણભૂત આ મેનકા હોઈ તેને મેં હાર આપી દીધો!!”
15