________________
~60%
%
प्रस्तावना
%
%
જ અમારિના પ્રવર્તક, પરમાહિત મહારાજા કુમારપાલ નૃપપ્રતિબોધક, કલિકાલસર્વજ્ઞ, ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજ જો $ વિગેરેના વિદ્યાગુરુ, ભગવાન વાદિદેવસૂરિ મહારાજ આ પ્રકરણના રચયિતા હોય તેમ પણ અનુમાન થાય છે. ઉપરની ? શી ગાથા તથા વાક્ય એ બંને તરફ વિચાર કરતા એકવાક્યતા વિષયક એવું પણ અનુમાન થઈ શકે કે મૂલગાથા ર૭ ના
કર્તા શ્રી વાદિદેવસૂરિ મહારાજ અને પ્રક્ષિપ્તગાથાઓના સંગ્રાહક શ્રી ધર્મસૂરિ મહારાજ હોય.” | નવતત્ત્વને લગતા અનેક મૌલિક ગ્રન્થોની રચના થઈ છે તેમજ નવતત્ત્વ પ્રકરણ ઉપર પણ આજ સુધીમાં અનેક વૃત્તિ/અવસૂરિ આદિની રચના થઈ છે.
ઉપાધ્યાય શ્રી સમયસુંદર મહારાજ : પ્રસ્તુત નવતત્ત્વની વૃત્તિના કર્તા ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના નીવવિવારા- હસ્તે દિક્ષિત, સકલચંદ્રગણિના શિષ્ય સમયસુંદરગણિ છે. વાદી હર્ષનંદન વગેરે અનેક શિષ્ય/પ્રશિષ્યના તેઓ ગુરુ હતા. $ પ્રવART
શી સંયમના અનેક યોગોમાં સ્વાધ્યાય તેઓશ્રીનો પ્રિયયોગ હતો. સંસ્કૃત/ગુજરાતી/હિન્દી/રાજસ્થાની આદિ ભાષામાં चतुष्टयम्
તેઓશ્રીએ અનેક રચનાઓ કરી છે. શ્રી અભય જૈન ગ્રંથમાલાના ૧૫માં પુખ તરીકે પ્રગટ થયેલ “સમયસુંદર કૃતિ Y] કસુમાંજલિ” માં તેઓની સંસ્કૃત-ગુજરાતી-હિન્દી આદિ ભાષામાં રચાયેલ પ૬૩ લઘુરચનાઓનો સંગ્રહ પ્રગટ થયો છે.
~~~~6
Il
%
%