SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ % % % -%D प्रस्तावना % % 6 % 2% શ્લોક આ મુજબ છે – वृत्ति लिखित्वा मात्सर्यात् प्रशस्ति न लिखिष्यति । जिनाज्ञालोपकृत् पापी नरके स पतिष्यति ॥ દંડક સટીક વિચારષત્રિશિકા તથા લઘુસંગ્રહણીના નામથી ઓળખાતું આ પ્રકરણ ધવલચંદ્રના શિષ્ય ગજસાર, શા રચેલું છે. આ પ્રકરણમાં ૨૪ દ્વારમાં ૨૪ દંડકને ઉતારવામાં આવ્યા છે. શા વર્તમાનમાં ૪૨ ગાથામાં પ્રાપ્ત થતું આ પ્રકરણ રત્નચંદ્ર મ.ની વૃત્તિમાં ૪૩ ગાથા પ્રમાણ મળે છે તો સમયસુંદર છે. મ.ની વૃત્તિમાં ૩૮ ગાથા પ્રમાણ મળે છે જ્યારે સ્વોપજ્ઞ અવચૂરિમાં ૩૯ ગાથા પ્રમાણ મળે છે. जीवविचारादिપ્રda - સોળમાં સૈકામાં રચાયેલ આ પ્રકરણની વૃત્તિ સમયસુંદર મહારાજે સં.૧૬૯૬માં અમદાવાદ-હાજા પટેલની પોળના चतुष्टयम् જ ઉપાશ્રયમાં રચી છે. દંડક પ્રકરણ ઉપર ભિન્ન ભિન્ન કર્તક વૃત્તિ-અવચૂરિ તેમજ અનેક બાલાવબોધાદિની રચના થઈ છે. %« -%e0 II % % -% 6
SR No.023508
Book TitleJivvicharadi Prakaran Chatushtyam
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages184
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy