SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા શ્રી આનંદધનજી મ॰ કૃત ભગવાનના વિવિધ નામ ગર્ભિત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનુ’સ્તવન. ( રાગ સારંગ મલ્હાર લલનાની દેશી) શ્રી સુપાર્જિન વ‘દ્ધિએ, સુખ-સપત્તિના હેતુ લલના; શાંત-સુધારસ-જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુ૦ ૧ સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન-મનસા કરી, ધારા જનપદ્મ-સેવ લલના શ્રી સુર્ અ`ઃ- સુખ અને સપત્તિના આપનાશ, શાંતરસરૂપી અમૃતના સમુદ્ર, સ'સારરૂપી સમુદ્રને પાર કરવા માટે પૂલ સમાન, સાત મહાભયાના નાશ કરનારા, એવા સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વરને વદન કરી અને સાવધાન મનથી-અર્થાત્ જાગૃત મનથી તે જિનેશ્વર પ્રભુના ચરણકમળની સેવા કરવાના નિશ્ચય કરો તેમની સેવા કરી. ૧-૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy