________________
મહાત્મા શ્રી આનંદધનજી મ॰ કૃત ભગવાનના વિવિધ નામ ગર્ભિત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનુ’સ્તવન.
( રાગ સારંગ મલ્હાર લલનાની દેશી)
શ્રી સુપાર્જિન વ‘દ્ધિએ, સુખ-સપત્તિના હેતુ લલના; શાંત-સુધારસ-જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુ૦ ૧
સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન-મનસા કરી, ધારા જનપદ્મ-સેવ લલના શ્રી સુર્
અ`ઃ- સુખ અને સપત્તિના આપનાશ, શાંતરસરૂપી અમૃતના સમુદ્ર, સ'સારરૂપી સમુદ્રને પાર કરવા માટે પૂલ સમાન, સાત મહાભયાના નાશ કરનારા, એવા સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વરને વદન કરી અને સાવધાન મનથી-અર્થાત્ જાગૃત મનથી તે જિનેશ્વર પ્રભુના ચરણકમળની સેવા કરવાના નિશ્ચય કરો તેમની સેવા કરી. ૧-૨