________________
ઉપસહાર અને પ્રાર્થના.
હું પ્રભેા ! મને આપના સિવાય બીજુ કાઇ શરણુ નથી. મારે માટે આપ એક જ શરણરૂપ છે, તેથી મારા ઉપર કરુણાભાવ રાખીને આપ મારુ રક્ષણ કરા! રક્ષણ કરા!
•
હે, નાથ ! આપ ક્રમ રાગથી રીખાતા એવા દુઃખી જીવા ઉપર વાત્સલ્યભાવ ધારણ કરનારા છે, શરણે આવે. લાને શરણુ આપવાવાળા છે, કરુણાના પવિત્ર ઘર છે, જિતેન્દ્રિય પુરુષોમાં શિરામણભૂત છે, હુ' આપને ભક્તિ ભાવથી નમસ્કાર કરુ છુ અને પ્રાથના કરુ છુ... કે મારા ઉપર દયા કરીને દુઃખની ઉત્પત્તિના કારણભૂત મારા કમાંના નાશ કરો. હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારા દુઃખના ક્ષય થાઓ, દુઃખના કારણભૂત ક્રર્માને ક્ષય થાએ, આપના પ્રભાવથી મરણ વખતે મને સમાધિ મળેા અને ભવાભવ મને એધિબીજની પ્રાપ્તિ થાઓ, એ રીતે હું... આપને નમ્ર પ્રાથૅના કરું છું. શ્ર
* અન્યતઃ શરનું નાસ્તિ, ત્વમેવ શરનું મમ | तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ १ ॥ હ્યું નાથ ! દુલિનનવલ! દે શય !, कारुण्यपुण्यवसते ! વસમાં વરેન્ચ ! । भक्त्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलन तत्परतां વિષેદ્ ॥ ૨ ॥ ( શ્રી ચાળમંદિર સ્તોત્ર ) दुक्खखओं कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ । संपजउ मह एअं तुह नाह ! पणामकरणेणं || ३ |