________________
૩૨
અસાર લાગશે, આપના ગુણકીર્તન વિના ત્રણ લોકની સાહ્યબી સંપત્તિ વિપત્તિરૂપ લાગશે અને આપને ધ્યાન વિના જગ તના તમામ વ્યવહારે કષ્ટદાયક લાગશે.
આ રીતે પ્રણિધાનપૂર્વક નિત્ય પ્રાર્થના કરવાથી આરાધનાના માર્ગમાં આવતા ઘણા વિદને નાશ પામે છે. અને મનમાં નિત્ય નવિન નવિન પ્રશસ્ત ભાવને ઉદય થાય છે. મંગળની પરંપરા વૃદ્ધિ પામે છે અને દીર્ઘકાળના અભ્યાસ પછી એક દિવસ ઉપરની કરેલી પ્રાર્થનાઓ સફળ પણ બને છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ કાફી) મનમંદિરમેં આયે જિણુંદરાય, મનમંદિરમે આયે; તવ મેં વિવિધ જુગતિ સમકિત ગુણ, કૂલપગર વિચાર્યું. ૧ પ્રીતિ અધ્યાત્મ થાલ ભરીને, ધી ગુણ મેતી વધાએ; ચારિત્ર ગુણ ચંદ્રોદય સુંદર, ઝાકઝમાલ બનાએ. જિ૦ ૨ સુરભિ પવનસે અશુભ દુરિત રજ, દશ દિશ દૂર ઉડાએ; નિર્વિકલ્પ સંક૯પ સુબારે, મુદ્દતા પાટ બિછાએ. જિર્ણદ૦ ૩ ઉચિત વિવેક સિંહાસન ઉપરે, પાવન પાસ બેઠાએ; (E વિધિ અનાશાતન ચામર વિજિત, છત્ર સુધ્યાન ધરાએ. જિ. ૪ / જ્ઞાનવિમળ પ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જસ વાએ; છે. શુદ્ધ સુધ અક્ષય નિધિ જિન થે, સહજે સકલ ગુણ થાઓ.જિ.પા