________________
મહાનુભાવતાના કારણે જ માત્રથી આપણને મહાન
ભાવ નમસ્કાર છે.
ર
માત્ર તેમને ફળ મળે છે,
કરવા
નમસ્કાર એમ માનવું તે
,,
સાચા ભાવથી નવકાર મંત્રના માત્ર એક જ અક્ષરના મરજીથી સાત સાગરોપમનું પાપ નાશ પામે છે. અને “નમો અરિહંતાનું ’એ સાત અક્ષરરૂપ એક પદના સ્મરણથી પચ્ચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે અને સ'પૂર્ણ' શ્રી નવકારના સ્મરણથી પાંચસે સાગરૈપમનાં પાપે નાશ પામે છે. એનાથી આગળ વધીને કહેવું હાય તા વારંવારના અભ્યાસના ચગે જ્યારે નમસ્કારના સસ્કારી આત્મામાં અત્યંત દૃઢ અને છે, ત્યારે માત્ર એક જ નમસ્કાર સવ પાપાના ક્ષય કરી જીવને અજરામર સ્વરૂપ બનાવે છે.
આ રીતે અલ્પ પરિશ્રમથી તે મહાનમાં મહાન લાભ આપે છે. આરાધના માટે ખુટતી તમામ સામગ્રી આ નવકાર પૂરી પાડી જીવને ગુણસ્થાનકના ક્રમમાં આગળ વધારી અલ્પ સમયમાં સિદ્ધિસુખ આપનારા અને છે. શ્રી નવકારની આરાધનામાં આગળ વધેલા જીવને જૈનશાસનની તમામ આરાધના ક્રમસર સ્વયમેવ આવી મલે છે. અને અવશ્ય સક્ષ પણ બને છે. સિદ્ધિસુખને આપનારી આ મહામંત્ર જીવને સિદ્ધિસુખ ન મલે ત્યાં સુધી તે સ`સારમાં પણ શ્રેષ્ઠ ગણાતાં અથ-કામ-આાગ્ય-અભિરતિ સત્ર આન'–મંગળ સમાધિ-માધિ-સકૃતિ અને પુર'પરાએ સ ́પૂર્ણ સિદ્ધિ અપાવનારે બને છે.
સંપૂર્ણ આદર, ઉત્કૃષ્ટ સત્કાર અને સન્માન પૂર્ણાંક વચ્ચે