________________
કહ૪ ભાવપૂજીએ પાવન આતમાજી,
પૂજે પરમેશ્વર પરમ પવિત્ર રે કારણોને કારજ નીપજે છે.
ખિમાવિજય જિન આગમ રીત રે. સમ ૬
તુમશું રંગ લાગ્યા. મુજ મનડામાં તું વસ્યો છે, ક્યું પુષ્પોમાં વાસ રે અળગે ન રહે એક ઘડી રે, સાંભરે શ્વાસોશ્વાસ, તુમશુ રંગ લાગ્યું, રંગ લાગ્યો સાતે ધાત, તુમ૦ રંગ લાગે શ્રી જિનરાજ,
રંગ લાગ્યો ત્રિભુવન નાથ. તુમશું૦ ૧
E
પ્રસરાવી રહી છે, મઘમઘી રહી છે. અને પાંચ આચાર (જ્ઞાનાચાર વગેરે) રૂપી શ્રેષ્ઠ પુપો ભાવપૂજામાં લાવવામાં આવ્યા છે. ૫
પરમ પવિત્ર એવા પરમેશ્વરને આ રીતે ભાવપૂજાએ કરીને પૂજવાથી આત્મા પવિત્ર બને છે. કારણરૂપ પરમાત્માના ચોગે મોક્ષરૂપ કાર્ય શ્રી જિનેશ્વર ભગવંતના શાસ્ત્ર- આગમ પ્રમાણે પૂજા કરવાથી ઉત્પન્ન થાય છે એમ, શ્રી ક્ષમાવિજયજી મહારાજ કહે છે. ૬
હે જિનેશ્વર પ્રભુ! જેમ ફૂલની અંદર સુગંધ હેલી છે, તેમ તમે મારા મનમાં વસ્યા છે. તમે મારાથી એક ઘડી પણ અલગ રહેતા નથી. તમે મને શ્વાસે શ્વાસે-દરેક શ્વાસોશ્વાસે યાદ આવે છે. હું ત્રણ ભુવનના નાથ શ્રી