SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ભુંગળ ભાંગી આદ્ય કષાયનીજી, મિથ્યાત્વમેહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડયા શમ-સવેગના, અનુભવભવને બેઠે નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવદયા તણું છે, સાથીયે પૂ શ્રદ્ધારૂ૫ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી, ઘી-ગુણ મંગળ આઠ અનૂ૫ રે, સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી, - કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસમ પ્રધાન રે. સમ૦ ૫ ( તે અપૂર્વકરણરૂપી મુદ્ગર વડે કરીને મિથ્યાત્વ મેહનીયરૂપ સાંકળની સાથે પ્રથમ અનંતાનુબંધી કષાયરૂપી ભગળને તોડી નાંખી અને નાથ–પરમાત્મા અનુભવરૂપી ભવનમાં બેઠેલા છે, તેમને જોયા. ૩ ( સમકિતરૂપી ગભારાના દ્વાર ઉપર જીવદયારૂપી તેરણ બાંધ્યું અને શ્રદ્ધારૂપી વસ્તિક ક્યો. પ્રભુને ગુણોની અનુ. મેદનારૂપી ધૂપની ઘટી ધારણ કરી. અને બુદ્ધિના આઠ ગુણરૂપ આઠ મંગળ અનુપમ આલેખ્યાં. ૪ ( સંવરરૂપી જળથી પ્રભુજીના અંગે પ્રક્ષાલ કર્યો, ઉત્તમધર્મ ધ્યાન અને શુકલધ્યાનરૂપ ચંદન-કેસરથી પ્રભુજીના અંગે પૂજા કરી. આત્મગુણેની રુચિરૂપી કરતુરી સુગંધ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy