________________
૩૦૩
ભુંગળ ભાંગી આદ્ય કષાયનીજી,
મિથ્યાત્વમેહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડયા શમ-સવેગના,
અનુભવભવને બેઠે નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવદયા તણું છે,
સાથીયે પૂ શ્રદ્ધારૂ૫ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી,
ઘી-ગુણ મંગળ આઠ અનૂ૫ રે, સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી,
- કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી,
પંચાચાર કુસમ પ્રધાન રે. સમ૦ ૫
( તે અપૂર્વકરણરૂપી મુદ્ગર વડે કરીને મિથ્યાત્વ મેહનીયરૂપ સાંકળની સાથે પ્રથમ અનંતાનુબંધી કષાયરૂપી ભગળને તોડી નાંખી અને નાથ–પરમાત્મા અનુભવરૂપી ભવનમાં બેઠેલા છે, તેમને જોયા. ૩
( સમકિતરૂપી ગભારાના દ્વાર ઉપર જીવદયારૂપી તેરણ બાંધ્યું અને શ્રદ્ધારૂપી વસ્તિક ક્યો. પ્રભુને ગુણોની અનુ. મેદનારૂપી ધૂપની ઘટી ધારણ કરી. અને બુદ્ધિના આઠ ગુણરૂપ આઠ મંગળ અનુપમ આલેખ્યાં. ૪
( સંવરરૂપી જળથી પ્રભુજીના અંગે પ્રક્ષાલ કર્યો, ઉત્તમધર્મ ધ્યાન અને શુકલધ્યાનરૂપ ચંદન-કેસરથી પ્રભુજીના અંગે પૂજા કરી. આત્મગુણેની રુચિરૂપી કરતુરી સુગંધ