________________
અનુભવ ભવને બેઠા નાથ. સમકિત દ્વાર ગભારે પસતાજી,
પા૫ડલ ગયા દૂર રે, મેહન મરૂદેવીને લાડલ,
દીઠ મીઠે આનંદ પૂર રે. સમર ૧ આયુ વરજિત સાતે કરમની છે,
સાગર કેડાછેડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી,
વીય અપૂરવ મેઘર લીધ રે, સમ૦ ૨
અગ્નિથી ધૂપ કરો. શ્રી ક્ષમા વિજયજી મહારાજ કહે છે કેશ્રી જિનેશ્વદેવને સંપૂર્ણ અનંત ચતુષ્ટયી (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) પ્રગટ થયેલ છે. ૬
સગ્મફત્વરૂપી ગભારાના દરવાજે પ્રવેશ કરતાં પાપરૂપી આંખના પડળ દૂર ગયા. મોહ પમાડે એવા મીઠા શ્રી મરૂદેવા માતાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનને ઘણું જ આનંદથી પૂર્ણ થઈ મેં જોયા. ૧
આયુષ્યકમને છોડી જ્ઞાનાવરણીય આદિ સાત કમની સ્થિતિ પ્રથમ યથાપ્રવૃત્તિકરણથી એક કડાકેડી સાગર'પમથી કાંઇક ઓછી-અંત કેડીકેડી સાગરોપમની કરી નાંખી, અને પછી અપૂર્વકરણરૂપી મેગાર-મુગર લીધું. ૨