________________
-
૩૯ો સમકિત બારણે બાંધીએ, તેરણ મિત્રી ભાવ સેટ ગુણીજન ગુણ અનુમોદના સરસ સુવાસ બનાય. સેર ૨ કરુણા શીતળ જળ ભરે, સંવર ભૂમિ સમાર, સે૦ મધ્યસ્થ ભાવના મંડપ, રથના ભાવના બાર, સે3 ચંદ્રોદય ધર્મધ્યાન, પંચાચાર ચિત્રામ; સે૦ ઉત્તર ગુણ આરાધના, ઝબકે મેતી દામસે૦ ૪ આરસીઓ અપ્રમત્તતા, અનુભવ કેસર ઘોળ; સે૦ ક્ષપકશ્રેણી આરહા, પૂજના ભક્તિની છોળ. સેવ ૫ શુકલ યાનાનલ ધૂપીએ, ચારિત્ર મિહની ચુરી; સો૦ પ્રગટ અનંત ચતુષ્ટયી, ખિબાવિજય જિન પૂરી. સે. ૬
ગુણવંત જનોના ગુણેની અનુમોદનારૂપી સરસ સુગંધીથી સુક્ત મનમંદિરને બનાવે. ૨
કરુણા ભાવનારૂપી શીતળ જળના સમૂહથી સંવરરૂપી ભૂમિને સિંચન કરો. મધ્યસ્થ ભાવનારૂપી મંડપમાં બાર ભાવનારૂપ રચના કરી. ૩
તે મંડપમાં ધર્મધ્યાનરૂપ ચંદરે બાંધે અને જ્ઞાનાચાર વગેરે પાંચ આચારરૂપ ચિત્રો ચિતરો. ઉત્તર ગુણોની આરાધનારૂપી મોતીઓની માળાઓ લટકા. ૪
અપ્રમત્ત દશારૂપ એરસીયા ઉપર અનુભવરૂપી કેસરને ઘેળો (વા) ક્ષપકશ્રેણીએ ચઢવારૂપી પ્રભુજીની ભક્તિની છળથી પૂજા કરો. ૫
ચારિત્રમોહનીયના ચૂરેચૂરા કરી શુકલધ્યાનરૂપી