SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય સચિવને સોંપયુ, આતમ સત્તા શુભ ચેતના, અરજ સુણીને આવીયા. ૩૯૦ પરણાવુ' આજ મુહૂત હૈા મુણિ'. આવા૦ ૫ સેવા વિવેક સંયુત હૈ, મુદ્રિ; આચ્છવ રંગ વધામણાં જયાન જૈન નિરુપમ દેહુ હે! મુણિ ; થયા ક્ષમાવિજય જિન ગહ હૈ। મુણિદ આવે૦ ૬ મનમંદિરમાં પ્રભુજીને પધરાવા દેહ-ગેહ સેાહાવીએ, મન દેહરાસર ખાસ; સેભાગી સાજના ! નિજ ગુણ રુચિ સિંહાસને, થાપા દેવ મુપાસ, સે॰૧ વિવેક સહિત સત્ય સચિવને આપની સેવા માટે સેાંપ અને આજે સારા મુહૂર્ત શુભ ચેતનાવાલી આત્મસત્તાને આપની સાથે પરણાવશું. ૫ આ પ્રમાણે વિનંતિ સાંભળીને નિરુપમ શરીરવાળ જયા માતાના પુત્ર શ્રી વાસુપૂજય જિનેશ્વર પધાર્યાં. શ્ર ક્ષમાવિજયજી મહારાજ કહે છે કે-શ્રી જિનેશ્વરદેવ ઘરે પદ્મારવાથી ઉત્સવર્ગના વધામણા થયાં. ૬ હું સૌભાગી સજ્જન ! દેહરૂપી ઘરને સુશોભિત કરી મનરૂપી દેરાસરની અંદર આત્મગુણુની રુચિરૂપસિંહાસનમાં શ્રી સુપાર્શ્વનાથ દેવને સ્થાપન કરશે. ૧ સમકિતરૂપ દ્વારને વિષે મૈત્રીભાવરૂપી તારણુ બાંધે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy