________________
સત્ય સચિવને સોંપયુ,
આતમ સત્તા શુભ ચેતના,
અરજ સુણીને આવીયા.
૩૯૦
પરણાવુ' આજ મુહૂત હૈા મુણિ'. આવા૦ ૫
સેવા વિવેક સંયુત હૈ, મુદ્રિ;
આચ્છવ રંગ વધામણાં
જયાન જૈન નિરુપમ દેહુ હે! મુણિ ;
થયા ક્ષમાવિજય જિન ગહ હૈ। મુણિદ આવે૦ ૬
મનમંદિરમાં પ્રભુજીને પધરાવા દેહ-ગેહ સેાહાવીએ, મન દેહરાસર ખાસ;
સેભાગી સાજના ! નિજ ગુણ રુચિ સિંહાસને, થાપા દેવ મુપાસ,
સે॰૧
વિવેક સહિત સત્ય સચિવને આપની સેવા માટે સેાંપ અને આજે સારા મુહૂર્ત શુભ ચેતનાવાલી આત્મસત્તાને આપની સાથે પરણાવશું. ૫
આ પ્રમાણે વિનંતિ સાંભળીને નિરુપમ શરીરવાળ જયા માતાના પુત્ર શ્રી વાસુપૂજય જિનેશ્વર પધાર્યાં. શ્ર ક્ષમાવિજયજી મહારાજ કહે છે કે-શ્રી જિનેશ્વરદેવ ઘરે પદ્મારવાથી ઉત્સવર્ગના વધામણા થયાં. ૬
હું સૌભાગી સજ્જન ! દેહરૂપી ઘરને સુશોભિત કરી મનરૂપી દેરાસરની અંદર આત્મગુણુની રુચિરૂપસિંહાસનમાં શ્રી સુપાર્શ્વનાથ દેવને સ્થાપન કરશે. ૧
સમકિતરૂપ દ્વારને વિષે મૈત્રીભાવરૂપી તારણુ બાંધે.