________________
gee
અથવા ભાષ સ્તવન કરે, અનુભવ મણ રમતા ખિમાવિજય જિન નામથી, ઉત્તમ સુખ વિલસત, શ્રી૦ ૫
હું પ્રભુજી ! મનમ`દિરમાં પધારા.
આવેા આવે! મુજ મન રે રે,
પાઁચાચાર બિછાવણાં,
સમરાલુ સમકિત વાસ, હૈ। મુણિ ।!
પંચગી રચના તાસ હેા મુણિ આવે૦ ૧
સિજ્જા મૈત્રી ભાવના,
ગુણમુદિતા તળાઇ ખાસ હૈ। મુણિ;
ક્રમા અભાવ થવાથી જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ પણે પ્રગટ થયા છે. ૪
અથવા આત્માના અનુભવમાં રમણ કરવારૂપ આત્માના સ્વભાવની વિચારણારૂપ ભાવ સ્તવના કરો. ક્ષમા દ્વાશ વિજય પ્રાપ્ત કરનાર શ્રી જિનેશ્વરના નામથી જીવ ઉત્તમ સુખના વિલાસ કરે છે. શ્રી ક્ષમાવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજી મહારાજ એમ કહે છે. )
હે શ્રી વાસુપૂજ્ય જિનરાજ ! તમે મારા મનમ'દિમાં પધારો. આપના માટે સમકિતરૂપી આવાસને સમરાવું છુ, -ચાક્ખા કરૂ' છું, પ'ચર'ગી રચનાવાળી પ'ચાચારરૂપી શેત રંજી પાથરૂ છુ, ૧
આ સમકિતરૂપી નિવાસગૃહમાં મૈત્રી ભાવનારૂપી શય્યા