________________
૩૭૮
કમ વિવર ગાખે ઇહાં માતી ઝુમણા રે,
ઝુલઇ ઝુલઇ થી ગુણ આઠ રે;
માર્ ભાવના પંચાલી અચરજ કરે રે,
કારી કારી કારણી કાઢ રે. દુ:ખ૦ ૩
ઇદ્ધાં આવી સમતારાણીશ્યુ મે રે,
સારી સારી થિરતા સેજ રે; કિમ જઇ શક. એક વાર જો આવશેા રે,
રજ્યા જ્યા હિયડાની હૅજ રે દુ:ખ૦ ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમદિર આવીયા રે,
આપે તૂટા તૂટા ત્રિભુન ભાણ રે; શ્રી નયવિજય વિબુધ પય સેવક ઇમ ભણે રે, તેણિ પામ્યા કાર્ડિ કલ્યાણ રે, દુ:ખ૦ ૫
મારા મનમદિરમાં કમ'વિવરરૂપી ગાખમાં બુદ્ધિના આઠ ગુણરૂપ માતીના ઝુમા ઝુલે છે. ખાર ભાવનારૂપી પુતળીઓ આશ્ચર્ય ઉપજાવે છે. તે મંદિરમાં કારી કારીને કારણી--કાતરણી કાઢી છે. ૩
આ મારા મનદિરમાં આપ પધારી સમતારૂપી રાણી સાથે રમા, તેમાં સ્થિરતારૂપી શય્યા-પથારી ઘણી સુદર છે. જો તમે એકવાર આવશે તે તેમાંથી કઇ રીતે જઈ શકશેા ? એક વખત હૈયાથી ર'ગાશે એટલે પછી તેમાંથી જઈ શકશે નહિ ૪
આ પ્રમાણે અરજીના વચન સાંભળી પ્રભુ મનમદિમાં પધાર્યા, અને ત્રણ ભુવનમાં સૂર્ય સમાન એવા પ્રભુ