SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ કમ વિવર ગાખે ઇહાં માતી ઝુમણા રે, ઝુલઇ ઝુલઇ થી ગુણ આઠ રે; માર્ ભાવના પંચાલી અચરજ કરે રે, કારી કારી કારણી કાઢ રે. દુ:ખ૦ ૩ ઇદ્ધાં આવી સમતારાણીશ્યુ મે રે, સારી સારી થિરતા સેજ રે; કિમ જઇ શક. એક વાર જો આવશેા રે, રજ્યા જ્યા હિયડાની હૅજ રે દુ:ખ૦ ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમદિર આવીયા રે, આપે તૂટા તૂટા ત્રિભુન ભાણ રે; શ્રી નયવિજય વિબુધ પય સેવક ઇમ ભણે રે, તેણિ પામ્યા કાર્ડિ કલ્યાણ રે, દુ:ખ૦ ૫ મારા મનમદિરમાં કમ'વિવરરૂપી ગાખમાં બુદ્ધિના આઠ ગુણરૂપ માતીના ઝુમા ઝુલે છે. ખાર ભાવનારૂપી પુતળીઓ આશ્ચર્ય ઉપજાવે છે. તે મંદિરમાં કારી કારીને કારણી--કાતરણી કાઢી છે. ૩ આ મારા મનદિરમાં આપ પધારી સમતારૂપી રાણી સાથે રમા, તેમાં સ્થિરતારૂપી શય્યા-પથારી ઘણી સુદર છે. જો તમે એકવાર આવશે તે તેમાંથી કઇ રીતે જઈ શકશેા ? એક વખત હૈયાથી ર'ગાશે એટલે પછી તેમાંથી જઈ શકશે નહિ ૪ આ પ્રમાણે અરજીના વચન સાંભળી પ્રભુ મનમદિમાં પધાર્યા, અને ત્રણ ભુવનમાં સૂર્ય સમાન એવા પ્રભુ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy