SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ અધ્યાતમ ધજા લહલહે રે, મણિ તેરણ સુવિવેક રે સુખ૦ ગમા પ્રમાણ ઈહાં એરડા રે, મણિ પેટી નય ટેક રે ગુણ૦ ૭ ધ્યાન-કુસુમ ઈહાં પાથરી રે, સાચી સમતા સેજ રે, સુખ જીહાં આવી પ્રભુ ! બેસીએ રે, કીજે નિજ ગુણ હેજ રે. ગુણ૦ ૮ મનમંદિર જે આવશે રે, એકવાર ધરી પ્રેમ રે; સુખ૦ ભગતિભાવ દેખી ભલે રે, જઈ શકશે તે કેમ રે, ગુણ૦ ૯ મારા મનમંદિરમાં અધ્યાત્મરૂપ દેવજ ફરકી રહ્યો છે. અને ઉત્તમ વિવેકરૂપી મણિમય તારણો બાંધેલા છે. ગામા (સરખા પાઠ-સિદ્ધાંતના આલાવા) અને પ્રમાણ ( સ્યાદ્વાદ)રૂપી ઓરડાઓ છે. નય અને નિયમરૂપી મણિઓથી ભરેલી પેટીઓ છે. ૭ દયાનરૂપી પુપે મારા મનમંદિરમાં પાથર્યા છે. અને તેમાં સાચી સમતારૂપ શમ્યા બીછાવી છે, હે પ્રભુ! આ મારા મનમંદિરમાં આવીને બેસે અને તેમાં પિતાને ગુણે વડે આનંદ કરે. ૮ એક વખત પ્રેમ ધારણ કરી–પ્રેમપૂર્વક મારા મનમંદિ. ૨માં આપ પધારશો તે મારો સુંદર ભકિતભાવ જોઈ આ૫
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy