________________
૩૭૪
અધ્યાતમ ધજા લહલહે રે,
મણિ તેરણ સુવિવેક રે સુખ૦ ગમા પ્રમાણ ઈહાં એરડા રે,
મણિ પેટી નય ટેક રે ગુણ૦ ૭ ધ્યાન-કુસુમ ઈહાં પાથરી રે,
સાચી સમતા સેજ રે, સુખ જીહાં આવી પ્રભુ ! બેસીએ રે,
કીજે નિજ ગુણ હેજ રે. ગુણ૦ ૮ મનમંદિર જે આવશે રે,
એકવાર ધરી પ્રેમ રે; સુખ૦ ભગતિભાવ દેખી ભલે રે,
જઈ શકશે તે કેમ રે, ગુણ૦ ૯
મારા મનમંદિરમાં અધ્યાત્મરૂપ દેવજ ફરકી રહ્યો છે. અને ઉત્તમ વિવેકરૂપી મણિમય તારણો બાંધેલા છે. ગામા (સરખા પાઠ-સિદ્ધાંતના આલાવા) અને પ્રમાણ ( સ્યાદ્વાદ)રૂપી ઓરડાઓ છે. નય અને નિયમરૂપી મણિઓથી ભરેલી પેટીઓ છે. ૭
દયાનરૂપી પુપે મારા મનમંદિરમાં પાથર્યા છે. અને તેમાં સાચી સમતારૂપ શમ્યા બીછાવી છે, હે પ્રભુ! આ મારા મનમંદિરમાં આવીને બેસે અને તેમાં પિતાને ગુણે વડે આનંદ કરે. ૮
એક વખત પ્રેમ ધારણ કરી–પ્રેમપૂર્વક મારા મનમંદિ. ૨માં આપ પધારશો તે મારો સુંદર ભકિતભાવ જોઈ આ૫