________________
૨૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છતાં શ્રાવકને માટે અણુવ્રત શબ્દ કેમ છે? બે જગ પર શાના વિશેષણ જોડે છે? બે જગો પર વિશેષણે કેમ? બીજા બધાએ યમ નિયમ રાખ્યા ને તમે વ્રત કેમ ગોઠવ્યા? મહાવ્રત કેમ રાખ્યાં? પાંચ મહાવ્રતે છે સીધું કહી દે. જ્યાં બીજું ક્રિયાપદ ન હોય ત્યાં “અસ” મેલી દેવાય છે છતાં “you કેમ કહેવું પડયું તે વગેરે આગળ જણાવાશે.
વ્યાખ્યાન ૩
ઠાણુગજી નામના ત્રીજા અંગની અંદર પાંચમા સ્થાનની અંદર પહેલું સૂત્ર જણાવતાં જણાવ્યું કે પાંચ મહાવ્રત કહેલાં છે. અહીં એ વિચાર કરવાની જરૂર છે કે પંચ મહાવ્રતપણું કે પાંચપણું સિદ્ધ હતું તેનું મહાવ્રતપણું કહેવા માગે છે? અગ્નિ ન બળેલું હોય તેને બાળે તેમ શાસ્ત્ર અપ્રસિદ્ધને સમજાવે. શાસ્ત્રનું લક્ષણ
અપ્રસિદ્ધ વાત કહે તે જ શાસ્ત્ર સફળ કહેવાય. પાંચ વેપારી ભેગા મળ્યા હોય તેમાં કોઈ પ૮૫=૫ બેલે તે મગજ ફરી ગયું છે એમ માને છે. તેને જણાવવા છે ? બધાને છોકરા ધાર્યા? પ્રસિદ્ધ વાતને કહેવાવાળે બીજાને ગાંડા ગણવાવાળે ગણાય. આમ કહેનારો પોતે ગાંડે ગણાય. તેમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ વસ્તુને જણાવવા બેસે તે શાસ્ત્રકારપણાની યેગ્યતા પામે નહિ. તેથી અપ્રસિદ્ધ અર્થને જણાવે તે જ શાન્સ એ શાસ્ત્ર છે.