SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું] સ્થાનાંગસૂત્ર નંબર કાઢી દેવાવાળે ૧૦ રૂપિયે મળે, પણ લાયબ્રેરી ને અંગે વર્ગીકરણ જાણવાવાળે ૫૦૦ રૂ.ને મહિને ખરચે તે પણ ન મળે. શું તાળું નથી ખેલી જાણત? બધું છે, પણ વર્ગીકરણના વમળમાંથી બહાર નીકળી શકતો નથી. શાસનના વર્ગીકરણમાંથી બહાર નીકળવું તે આઠ વર્ષ પછી આવે છે. માટે સ્થાનાંગના પાંચમા અધ્યયનમાં મહાવ્રતનું નિરૂપણ કરતાં વર્ગીકરણ કરે છે. વ્યાખ્યાન ૨ પંર મચવા પોત શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધમાસ્વામી ભવ્યજીના ઉપકારને માટે સ્થાનાંગસૂત્રની અંદર પાંચમા ઠાણમાં પહેલું સૂત્ર જણાવે છે. તેમાં પાંચ મહાવતે કહેલાં છે. ઠાણુગ વર્ગીકરણ માટે છે વર્ગીકરણ ઉપયોગી છે. દીક્ષા પછી આઠ વર્ષ પછી વાંચવાની લાયકાતવાળું સૂત્ર સ્થાનાંગ. તેમાં પાંચ મહાવતે કહેલાં છે. પંર મહુવા Tumત્તા. મહાવ્રતનું પાંચપણું કરવું એ અન્વય અને વ્યતિરેકથી એમ બંને પ્રકારે ઈષ્ટ છે. તેથી મહાવ્રત પાંચ છે એ જ અર્થ નીકળવાનું છે. પહેલા, છેલલા તીર્થકરાના શાસનમાં મહાવ્રતમાં ભેદ હેય નહિ. મહાવ્રત તે બધે નિયમિત જ છે. મહાવતેની ચાર અને પાંચ સંખ્યા અને પ્રશ્ન. શાસનને અંગે નવીનતા કઈ? પાંચપણની. હવે કહેવામાં આવે કે બાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનું અધુરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણું કરવામાં આવ્યું? અગર કહે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy