________________
આડત્રીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૭
વાદ શબ્દ રૂઢ લાગેલેા હતેા. ચારેમાં રૂઢ કરેલા મૃષા હોવાથી ઢ અર્થમાં ન જતાં તત્ત્વાથ કારે શબ્દાર્થ કરી નાખ્યા. અસદ્ અભિધાનમાં શબ્દ દ્વારાએ ચાર લીધાં. અચ્છતાનું કહેવું અસત્ અભિધાન, છતા અછતાનું કથન, વિદ્યમાનનું કથન સ ્–અભિધાન. વિદ્યમાનનું કથન ન કરવું તે અસ ્–મભિધાન, ચંદ્ ભિન્ન, અદશ- અર્થાતર. સ ્–શાલન, અસ ્–અશાબન. ખર ખનું થન તે અસદ્-અભિધાન. ચારે મૃષાવાદ એકઠાં કરી લીધાં. ‘ અસમિધાનમનૃતમ્ ” (સરવા॰૧૦૭ સૂ૦૨) । ભાષા, લેાકવ્યવહાર દ્વારાએ જણાવી, મૃષાવાદ જણાવી, તેના ત્યાંગ જણાવ્યે, શકા-તૃષામાષાઓ તેમનું કેમ નહિ?
વ્યાખ્યાન : ૩૮
ગણધર નામના ઉદય
ગણધર મહારાજા શ્રીમાન્ સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય જીવાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેાક્ષમાર્ગના પ્રવાહ વહેવડાવવા માટે તે ભગવાન મહાવીરના વચનથી પ્રતિમાધ પામ્યા, દીક્ષા અ’ગીકાર કરી તેની સાથે પહેલા ભવમાં બાંધેલાં નામક્રમના ઉદય ગણધર નામકમના ઉદયને અંગે સનના ત્રણ પા પામીતે પાતે ચૌદ પૂર્વા, ભારે અંગેા રચવાની તાકાતવાળા થાય છે. જિનપણું ઔયિક છે, માક્ષગામીપણું નિયમિત છે
શંકા- આવા પ્રકારનું ગણુધર નામકમ એક વખત માની લખએ પણ તે ઉદયક પ્રવૃત્તિ છે. ખેાષ થયા તે ક્ષાયેાપશમિક પ્રવૃત્તિ છે. આથી અંગેની રચનાને સબંધ શા? સમાધાન–જેમ તૌ કર નામકર્માના ઉદ્દેશ્ય હોવાને લીધે, દેવળજ્ઞાન તે ભવમાં પામે અને મેક્ષે પણ તે ભવમાં જ જાય. કાઈ તીથ કર કેવળજ્ઞાન પામ્યા સિવાય હાય નહિ. તેમ તીર્થંકર બીજો ભવ કરવાવાળા હાય નહિ. જિનપણું ઔદિયા છે, મેાક્ષગામીપણુ" નિમિત છે, ગણધર નામક્રમ'ના ઉદ્ય