SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીસમું ] સ્થાનાંગસૂત્ર દેખનારની બૂમ સાંભળીને ઘરમાં પેસી ગયા. તે બંનેમાં બચાવમાં ફરક ખરો? સાંભળીને જે મકાનમાં પેસી ગયે તેને બચાવ તેમાં ફરક નથી. વાઘને દેખી બચી જવાવાળો અને સાંભળી પેસી જવાવાળે તેમાં ફરક નથી. તેમ અહી સર્વજ્ઞ સાક્ષાત દેખી જે પદાર્થની માન્યતા ધરાવે, તેવી રીતે થે રહેલે અજ્ઞાની પણ સર્વજ્ઞના વચનના આધારે માન્યતા ધરાવે તેમાં ફરક નથી. શંકા–પારકું જ્ઞાન કામ લાગે છે? પારકું જ્ઞાન કામ ન લાગે તો ચોથે ક્ષાયિક કેના ઘરનું ? ચેથે મતિ, મૃતનું પણ ઠેકાણું હોતું નથી તો ક્ષાયિક શાના આધારે? સમાધાન પોતે સાક્ષાત જુઓ અગર જોનારાના વચનથી માનો, આ બેમાં કંઈ પણ ફરક નથી. વગર શિયાએ તરવા માગીએ તે તરાય નહિ જ્ઞાન દયા માટે જ. જ્ઞાનનું સાધ્ય દયા. દયા એ જ ફળ હોવાથી ફળ થઈ જાય તે જ્ઞાન છે કે ન તે બંને સરખાં. તેથી કેવળજ્ઞાન વગેરે જ્ઞાનેને અધિકાર એકલા ગીતાથને આ નથી. અગીતાર્થ હોય તો પણ કેવળજ્ઞાનના અધિકારી છે. કારણકે જ્ઞાન પારકું પણ કામ લાગે છે દેડવું, ભરાવવું, પારકું કામ લાગતું નથી, પણ એ તે સ્વયં કરવું પડે. જેમ સિંહથી બચવાનું આપણું દેડવાથી જ બનવાનું, પારકો દોડે એથી આપણે બચાવ થાય જ નહિ. તેમ સર્વાના વચનને આધારે ક્રિયા કરીએ તે પાલવે, પણ તેમના વચન વગર ક્રિયાએ તરવા માગીએ તો પાલવવાનું નથી. ચારિત્ર ભાડૂતી ન મળે વિતરાગ પરમાત્માએ આચર્યું તેથી આત્મામાં ચારિત્ર આવી જતું નથી. ચારિત્ર ભાડૂતી નથી મળતું, જ્ઞાન ભાડૂતી મળે છે. બધાં માલમિત રાખે છે પણ કાયદા કેટલા જાણે છે ? બારીસ્ટર, વકીલો, પાસેથી અક્કલ મેળવી શકે છે પણ મિલ્કત તેમની પાસેથી મળતી નથી. કુનેહબાજી બીજાની કામ લાગે. તેમ જ્ઞાન તીર્થકરનું આખા શાસનને કામ લાગે છે, પણ ચારિત્ર કેવલીનું, તીર્થકરનું કાઇનું કામ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy