SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસમું ] સ્થાનાંગસૂત્ર [,૧૧૯ છે. તેને માટે નીચે હેય તે દાન આપવું. દાન આપવાની કેઈ ના પાડતું નથી. તીર્થસ્થાનમાં આવીને તીર્થસ્થાનને બગાડવા કરતાં, નીચે દાન આપે. ઘણી બાબતે હાથમાં પકડવા કરતાં એક એક બાબત લે. પ્રથમ ગરીબોને દાન આપે છે તે પ્રથા પકડે. ગરીબોને ગિરિરાજ ઉપર દાન આપીને આશાતના કરાવે તે પિતાના ઘર ઉપર ચણ નાખીને વાંદરાને કુદાવવા જેવું કરે છે. આણંદજી કલ્યા છના નામે આ પ્રવૃત્તિ ઉપાડવી નહિ. આપણ નામે પ્રવૃત્તિ કરે. જેમ અનર્થદંડ. આશાતના અનર્થ. ગોડીને અંગે તે પૂજા ન થાય તેથી રાખવા પડે. ઉપર દાન ન દે તે ઉપર આવશે નહિ. ભક્તિને અંગે ચોકીદાર ગાઠીને રહેવું પડે. નકામાને પોષી આવ્યા, આપી આવ્યા અને ચોકીદારને લડ્યા તે કેવળ બેવકૂફી. જેને એકે કિયની જયણા કરવી નથી, પછી અહીં આગળ મહારાજ! મહારાજનાં કાળજાં કુતરાં ખાઈ ગયાં હોય તે તારી સલાહ ચાલે. એ કેવળ સાધુને બનાવવાની વાત છે. શાણુ સાધુએ તો ત્યાં અહીં બંને જગાએ કરવાનું છે. ભક્તિને ઉડાવવા દયાને ડુંગર ઊભું કરી દેવાય રાધનપુરમાં ચોમાસામાં દીવા થતા નથી ત્યાં દહેરાસરમાં દીવા થાય, તો લેકે કહે ભ ઈ વહેલું દહેરાસર મંગયિક થાય તે સારું તે શોભે પણ જે ઘેરે એક હોલમાં ચાર પાંચ ઈલેક્ટ્રિક (electric) લાઈટ (light) રાખે અને દહેરાસરને અંગે કહે છે તે ઢગ છે. અહીં ભક્તિ ઉડાવવા માટે દયાનો ડુંગરો ઊભો કરી દેવાય છે. ઘર, દુકાને, વેપારમાં નિર્મળ બુદ્ધિ થઈ નથી અને અહીં નિર્મળ બુદ્ધિની વાત કરે છે. ભક્તિના નામે શા માટે બંધ કરે છે? પહેલાં ચા ખાંડ, બંધ કરે ને? રાત્રિએજન બેઠું છે, ભક્તિ પેટી નથી. એવી તપસ્યા તે સોના સાઠ બનાવે દનને અંગે શીલધર્મને માનું છું. શીલધર્મ પાળું છું. મારા શ્રી ધર્મ ની તાવડીમાં બિંદુ છે. મારું તપ આંધળો વણેને વાછવડે ચાવે તેવું થાય. અહીં કાયા સૂકવી દઉં છું. છોકરીને સીમંત
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy