SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નિયાં મોક્ષઃ । ખતે કરણ. શાસન સુધી જ્ઞાનની સ્થિતિ હોવી એઇએ. ચૌદ પૂર્વ, ખારમા અંઞની રચના કરીને બેસી રહ્યા હત તેા એક હજાર વર્ષ માટે શાસન કર્યુ. પૂર્વÖગત શ્રુત, કર્યાં સુધી ? હજાર વર્ષી. ભગવાન મુજ શ્વામીજીએ જો પૂગત શ્રુત, દૃષ્ટિવાદ સિવાય બીજાની રચના કરી નાત તે! હજાર વર્ષાં સુધી સ્થાપેલું થાય. શાસનની જડ રૂપે આચારની જેમ જ્ઞાનનો પણ જરૂર એકવીશ હુંજાર વર્ષ સુધી શાસનની પ્રવૃત્તિ તે શાને આધારે? ઉÆરવાની પ્રવૃત્તિ સમથ ગધરા ન કરે, તા ખીજા તે કરવાને કેવી રીતે પ્રમર્થ થાય ? ગણખરાએ ચૌ પૂર્વી, દૃષ્ટિવાદમાંથી આચારાંગ અતિ ઉદ્દર્યાં ન હોત તેા શાસન લાંખા ઢાળ ટક્ત નહિ. શાસનની પ્રવૃત્તિ, ટકાવ, મેાક્ષમાગ વહેવડાવવા માટે આચારની જરૂરિયાત હતી. તેમ જ્ઞાનની પણ જરૂર હતી. તેથી આચારાંગની રચના કરવી પડી. સુનર્માસ્વામીજીએ શાસનની જડ રૂપે જેવી આચારની જરૂરિયાત દેખી હતી તેવી જ રીતે જ્ઞાનની જરૂરિયાત દેખી હતી. આચાર જરૂરી. આદ્ય આચારમાં સુંદરતા ન હોય, અંદર સુંદર હોય તે તે પણ ન લેવાની. બાહ્ય આચારમાં સુંદરતા હોય તે જ લેવાની. માચારની ઉત્પત્તિ જ્ઞાનની કયારીમાં જીવને જાણે તા હિંસા છેડે, જેને જીવ અવતા ફરક નથી તે હિંસાને છેડશે શું! માટે આચાર જરૂરી, આચારની ઉત્પત્તિ થવાની જ્ઞાનની યારીમાં. આચાર એ આકાંશમાં ઉત્પન્ન થવાના નથી, જ્ઞાનની કયારીમાં ઉત્પન્ન થાય છે. શાસનના હિતને માટે સૂત્ર પ્રવર્ત્યા. કાશ તૈયાર થયા હાય ત્યાં વેલડી ।પવાની તૈયારી થાય. આચાર–અનાચારનાં ફળા વગેરે જણવામાં આવે ત્યારે પાપથી, દુરાચારથી હઠવાવાળા થાય. કાઈ પણ વિરતિનું વર્તન, અનાદિ કાળની વાસનાના ભેાગ વિના બનતું નથી. ભાગ માપીને વધવાનું કયારે કરે? અનાદિ કાળની પ્રવૃત્તિ, હિંસા વગેરે તરફ સંસ્કારો ઊભા થવાના. આથી તે રાકવાનું એર જોઈશે. માટે જ્ઞાન.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy