SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ] સ્થાનાંગત્ર [ વ્યાખ્યાન રચનાની અસર છે, ભાષાની અસર નથી. રચનાની સ્થિતિ લઉ છું, ભાષાની સ્થિતિ લેતા નથી. ધમ સમજવાના સૌને તક આપ્યા હાય તા જૈનાએ જગતના ધર્મ બની શકે ભાષાના મુદ્દાએ, સવ અધિકારીના મુદ્દાએ, જગતની ભાષાને ધમમાં શ્વેતાએ લીધી છે. ધમ સમજવાના આબાલઞાપાલને હક આપ્યા હૈાય તે જેતેએ. હિંસા છેાડવામાં જૈન ખચ્ચે કસાઈ ને ન કહે કે “ ધમે નિધનં શ્રેયઃ વધમાં માવ: '' ચાહે જે વણુના, આશ્રમને હાય, હિંસા વગેરેથી વિરતિ કરવાને લાયક છે. પેાતાના જે ધમ પાંચેના સવના તે સ માટે ખુલ્લેા. ચાહે જુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી બ્રાહ્મણ, કે વૈશ્ય હોય પણ તેના માટે ધર્મના દરવાજા ખુલ્લા છે. આવે! જે ઢાય તે જગતનેા તારક ગુરુ ખની શકે. જેણે પેાતાના દરવાજા આશ્રમ, વણુના નામે બંધ કરેલા હોય તે જગદ્ગુરુ તરીકેના વચનમાં શોભતા નથી. સૌને હિતકારક વસ્તુ પ્રથમ જ હાય ધમ કરવાના સતે અધિકાર. આથી ભાષા પણ સતે માટે યેાગ્ય. ગણુધરે જગતના હિતને માટે ચૌદ પૂર્વની રચના કર્યાં છતાં, પહેલી હિતકારક વસ્તુ પહેલી ગેાઠવવી જોઇએ. એવી ચીજ કઈ? આચારાંગ, એ નિરાનું સ્થાન હોવાને લીધે, ખાલગેાપાલને હિતકારક હોવાને લીધે આચારાંગની સ્થાપના પહેલી કરવામાં આવી. વ્યહારમાં પ્રથમથી જ માત્માપ કહેવડાવીએ છીએ. માબાપની સમજણું થાય પછી માબાપ કહેવડાવવું જોએ એવું ક્રાઇ જગાએ નથી. સમજણુની પહેલાં પ્રવૃત્તિ થાય. પહેલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને તે જરૂરી છે. આચારની જરૂરી હાવાને લીધે આચારાંગને પહેલે નબરે શેઠ યું. આચારાંગથી પ્રવૃત્તિ નક્કી થઈ પછી સૂયગડાંગમાં વિચારા ખતાન્યા. આચાર વિચારની વ્યવસ્થા કર્યા છતાં બંધારણુ જોઈ એ. બંધારણના વાડા કરનારાએ ભૂંકનારાને જુદા ગણવા ન જોઈ એ.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy