________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉન્મત્ત છે તેને વચને આવાં છે. તે એનાથી સારાં વચને તે કાઢ? તુલનાત્મક દૃષ્ટિમાં ચાહે તે બોલી શકે છે. તુલનાત્મક દષ્ટિનાં જે વા હતાં તે ભક્તિ દષ્ટિમાં મેલી દીધાં.
ખુદ જિનેશ્વરનાં વચને પણ ઝાંપા સુધીનાં હરિભદ્રસૂરિને મહાવીરને પક્ષપાત ન હતો એ કહેવાવાળા કેવા હતા જ્યાં તુલનાત્મક દૃષ્ટિ ત્યાં પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ સમજુથી બેલાય નહિ. તેમ તકનુસારીને માટે પુરુવિશ્વાસે વચનવિશ્વાસ બોલાય નહિ. શ્રદ્ધાનુસારી માટે તે ભગવાને કહ્યું તે કબૂલ. વૈષ્ણવ, શિવને યુક્તિથી રદીઓ અપાય, વાત સાબિત કરીને પછી કહેવાય કે અમારા શાસ્ત્રોમાં આમ લખ્યું છે પ્રથમ પદાર્થની સાબિતી, પછી વચનની સાબિતી અને પછી વફતાની સાબિતી. અન્યદર્શની માટે, તકનુસારી માટે વચન દ્વારા પુરુષમાં જવાનું. તર્કનુસારીને સમ્યક્ત્વમાં મીંડું છે. તુલનાત્મક દૃષ્ટિવાળાને મીંડું નથી. એનું કાળનું ઠેકાણે છે. વચનની આરાધના એ જ ધમ. વચનની વિરુદ્ધ જે કાંઈ હોય તે અધર્મ. “શેઠની શિખામણ ઝાંપા સુધી'. શેઠજીનાં વચન ઝાંપા સુધી. શેઠની અલ, ધ્યેય ઝાંપા સુધી નહિ ? માબાપે શિખામણ આપી હતી–“એક વખત હા કહેવી. એક વખત ના કહેવી. આવ્યા તે હા. કુશળ છે? તો કહે ના. અહીં વચન એ પણ ઝાંપા સુધીનાં છે. ખુદ જિનેશ્વરનાં વચને ઝાંપા સુધીનાં. મેક્ષદ્વાર સુધીના નહિ. સમકિત સુધી નહિ. માત્ર શાસ્ત્ર નહિ પણ શાસથી તાકાત આવવી જોઇએ
મિથ્યાષ્ટિ અભાવ છવ કંઈક ન્યૂન દશ પૂર્વ ભણે, મેક્ષને દરવાજે પહોંચી ગયે ને ગ્રંથિમાં રહ્યો થકે ભણે. આ વચન ખુદ ગૌતમસ્વામીજીએ ગૂંચ્યાં. સર્વત્તપણાના, મેક્ષના રસ્તા બતાવ્યા. પોતે મેક્ષ વિના કેમ લટકયા છે એમને પ્રેમ હતો, તેને તેડવા માટે