SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તમારા માટે પણ એક મંદિર બંધાવી શું. આચાર્યની સ્થિતિ શી થઈ ? બધા શ્રાવકા, ચૈત્યવાસીએ રાગી થયા છે. રાગી થયા વિના વિનંતિ કરે નહિ, ચૈત્ય બંધાવી આપવાનું કહે નહિ. વાદને નિર્ણય કરવા ક્રમલપ્રભ આચાર્યને લાવેલા છે, નહિ તો ત્યાગીનુ સ્થાન નથી. ક્રમલપ્રભ આચાર્યે કહ્યું જો કે છે તેા જિનમંદિર તાં સાવધ–પાપવાળું, આ ખાલવામાં લોકોની છાયા કેટલી બધી તેડવી પડી ? ખેલી દીધું. પેાતાના પ્રસંગે ખેાલી દીધું. પ્રસ ંગે નિરૂપણુના પ્રસંગમાં ખાલી દીધું. મદિરનુ કહ્યું, એટલે છૂટકા ન હતા. હતુ તે કહી દીધુ તેથી તીયકર નામગાત્ર બાંધ્યું. હુંઢીઆને અ સુઝે નહિ તેને શું કહેવું? ચૈત્યાના નમસ્કાર વિધિ કહ્યો છે. ક્રમલપ્રભ આચાર્યનું તી કરપણું ઉપાર્જન થયું તે આ વચનથી, તે આ કહે છે તે જ કે ? સત્ય આચારાંગમાં તા સાધુના આચાર સૂત્ર ઉપર પ્રામાણિકતા છે કે નહિ? સૂત્ર ઉપર પ્રામાણિક્તા હાય તા સૂત્રકારે પોતે વદન કર્યું છે, અહીં વાકયને સમજી શકે તે બસ છે. પ્રવિધિ શા માટે? ધ્યાન રાખજો, મેટાની જગે પર બેટી ખેલા તે નખાઇ જાય. અહીં હ્રદુષિતાનિ ઢુંઢીઆમને ઉઠાવવાં છે. ક્રમલમલ આચાયે ચાકખું જણાવ્યું. જૈનમંદિર તરીકે આરાધવા લાયક, કરવું ચાકખુ છે પણ સાધુને રહેવા માટે કરાય તે પાપવાળું છે, ચિ-રવિ દેખવાં નથી. જો કે–તા પ' જોકે જૈનમદિર છે તે પણ સાવધ છે. જો કે છેકરી છે તે પણ ચાર ઠેકી દઉં એમ ચેરીને અંગે કહ્યું. અહીં સગાઇ સાબિત કરી. શ્રાવાએ પાણી ગળ્યું. ચૂલા પૂજ્યાનેા સૂત્રમાં લેખ નથી. પૂર્વમાંથી ઉદ્દરેલા પ્રકરણામાં શ્રાવકના બ્ય હાય. સાધુના પ્રસંગમાં શ્રાવકના પ્રસંગ આવી જાય, નહિ તે સૂત્રમાં શ્રાવકના કબ્ય •
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy