SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું ] સ્થાનાંગસૂત્ર ૨૮૭ જેમ શહેનશાહતમાં રહેવાવાળાને રાજ્ય અને રાજા ઉપરના વફાદારીના સોગન લેવા પડે તેમ જૈન શાસનમાં જે કંઈને અધિકારી તરીકે આવવું હોય તે તેને બે ગન લેવાં પડશે. જિનેશ્વરના વર્ગના નિશાળિયા કેણ? જેઓ આચારવાળા છે અને મોક્ષના માર્ગે પ્રવર્તેલા છે તે બધા માલિકની લાઈન (line)માં શહેનશાહત કઈ? જિનેશ્વર મહારાજના શાસનની કોઈ પણ શહેનશાહત હેય તે છે જીવનિકાયની દયા. એની વફાદારીના સેગન સિવાય પગલું ચઢવાનું નથી. જેની પ્રતિજ્ઞા હોય કે આ છ જવનિકાયને અંગે મન, વચન ને કાયાથી ત્રિવિધ દયા પાળવી ને જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લે ત્યાં સુધી જિનેશ્વરના કલાસ (Class)માં પણ ન આવી શકે. સ્થાવરની પ્રરૂપણને અંગે જૈન ધર્મની અદ્વિતીયતા જે છ જ નિકાયની દયાવાળા નથી તે બીજા મનુષ્યને ધર્મ સમજાવતાં કે સમજાવશે? ત્રસ કાયની દયાને કે છ જીવનિકાયની દયાને સમજાવશે? છ જવનિકાયની દયાને સમજાવવા જાય તે પથીમાંનાં રીંગણાં જેવું થાય. પતે છ કાયની દયા પાળતું નથી, તે એ દયા કઈ? એ કાયનું નિરૂપણ કરે. પતે પાછો પ્રવર્તે તે બીજાને છાયા શી થાય? પિતે એકે કાયની દયા પાળે નહિ, અને બીજાને છ કાયની જીવદયાને ઉપદેશ આપે તે પિથીમાંનાં રીંગણું. જે લોકોએ છએ કાયની દયાને માટે પ્રતિજ્ઞા કરેલી હોય તેઓ જ ઉપદેશ આપી શકે. જેના મતનું તત્ત્વ રથાવર મતના નિરૂપણમાં છે. ત્રણને તે બીજા લોકો પણ માને છે. લકત્તર તવ હેય- જૈનધર્મની અદ્વિતીયતા હોય તે સ્થાવરની
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy