SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમું]. સ્થાનાંગસૂત્ર ૨૭૫ જણાવ્યું. અશુભ વિષયને જેટલે અનુભવ કરશે તેટલી ઊલટી નિર્જરા. શુભ વિષયના પર્યાવસાનમાં બંધ મે. શુભ વિષય બંધના ઘરના. આંનષ્ટ વિષને મોક્ષની સાથે વળગાડી દીધા ઈષ્ટ વિષયેને વળગાડ્યા નહિ. ગજસુકુમાલને માથે અંગારા ભર્યા. સ્કંધકમુનિના અંગેથી ચામડી ઉખાડી. અનિષ્ટ વિષયના દાખલા દીધા. ઈષ્ટ વિષયના દાખલા કોઈએ દીધા નથી. અનિષ્ટ વિષય મેક્ષના બારણાં સુધી પહોંચાડનારો. અનિષ્ટ વિષય આપણને મોક્ષનો સાગરીત. ઈષ્ટ વિષય મેક્ષની ભુગળ. બારણાની ભુંગળ-બારણું ઊઘાડી શકાય નહિ. ગ્રંથિભેદનું સ્વરૂપ જ્યારે ગ્રંથિભેદ થાય તે વખતે શું થાય? ઈષ્ટ વિષે એ જ મારી ફાંસી, જગતની ફાંસી. અનિષ્ટ વિષયે એ જ પદ્ગલિક દુઃખો. એનાથી ભય નીકળી જાય. પગલિક સુખોની લાલચ નીકળી જાય. જે વખતે ખ્યાલમાં આવે કે જ્યાં પગલિક સુખદુઃખ ન હોય એને હંમેશ માટે સુખ હોય. એ દશા મને પ્રાપ્ત થાઓ તે “ગ્રંથિ ભેદ.” પાંદડું, સુકાઈ જાય તેને પછી ચાહે જેટલું પાણી છાંટો એ લીલારૂપમાં ન આવે. પાણી વધારે આવે તે કેડી જાય. ઈષ્ટ વિષયની તરફની પ્રીતિ અને અનિષ્ટ વિષય તરફને દ્વષ નીકળી જાય તે “ગ્રંથિ ભેદ.” ઈષ્ટ વિષયે પાપનાં કારણો છે અને એ છેડવા લાયક છે. સાંજ સવાર પડિકામણ કરતાં હમેશાં બેલીએ છીએ. અઢાર પાપસ્થાનક. એ અઢારે પાપસ્થાનકને પૂરું કરતાં જેનોગ્રાફ (Phonegraph) ન બનીએ તે ગ્રંથિભેદ. વિધિ છે માટે બોલવું, માટે ફેનોગ્રાફ. એ અઢારની પાપસ્થાનક તરીકે અંદરની લાગણી,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy