________________
૨૮
ઉપઘાત વિલક્ષણ સ્વરૂપમાં એઓ કેટલાક પારિભાષિક શબ્દનાં લક્ષણેએની વ્યાખ્યા રજૂ કરી શક્યા છે. બે ચાર નમૂનું જ ન આપતાં આવાં ઘણાંખરાં લક્ષશુદિ હું અત્ર રજૂ કરું છું, જોકે એથી આ ઉપધાત થોડોક લંબાય છે અને વિષયેનું યથાયોગ્ય માપ સચવાવામાં એ વિધ્રરૂપ બને છે. આ રહ્યાં લક્ષણાધિ; અગાર ધર્મ–ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે અગાર
ધર્મ (૧૧૨). અજ્ઞાન–વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. (૩૧૫). અણુવ્રત–ભાગતા ચેરની લંગોટી તે અણુવ્રત (૩૭). અતિચાર-દરવાજા બંધ કરવાની ભાવના જણાવે તે અતિચાર
(૧૧૪). અદત્તાદાન-પાડોશીની પિક તે અદત્તાદાન (૧૪૩). અનિષ્ટ વિષય–મેક્ષને સાગરીત તે અનિષ્ટ વિષય (૨૫). અનુગ–ઉદેશ. સમુદેશ ને અનુજ્ઞા થઈ ગયાં હોય તે
અનુગ (૨૪૧). અન્ય લિંગ–મેલને ઊંધું મારનાર તે અન્ય લિંગ (૧૩૩). અબ્રહ્મ–હિંસા, ચોરી ને જૂઠ રૂપ કચ્ચાં બચ્ચાંવાળો દુર્ગુણ
તે અબ્રહ્મ (૧૪૩). અર્થ–બાહ્ય સુખ એનું નામ અર્થ (૨૭). આચાર–વિચારનો બાપ તે આચાર (૧૮૪).
, શાસનનું મૂળ તે આચાર (૨૪૦).
, જૈન શાસનને સિકકો એ આચાર (૩૦૨). આચારાંગ અને સૂયગડાંગ–ઝાંપા સુધીની શિખામણ