SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન છે. છકાયના આરંભને છેડો તમે તે પહેલું અધ્યયન કહે. મોક્ષ તે ગળથુથીમાં પામેલે છે, તે કહેવાની જરૂર નથી. શંકા-જે મોક્ષ ગળથુથીમાં છે તે નવકારમાં શા માટે મહેનત કરવી? સમાધાન–કમ એ પાપરૂપ છે. શુભાશુભ કર્મ આત્માને નડતરરૂપ છે. કાઉસ્સગ્નમાં વાવાળે મા નિધાયાટ્ટા (ાવ ૨૭) બેલીએ છીએ. મોટા શહેરમાં મોટા મોટા બંગલા; એક જાજરૂ વગરને નહિ. એકે પુણ્ય પાપ વગર રહ્યું નથી. પુણ્યને પાયે જ પાપ. પાપ નાશ પામ્યું એટલે પુણ્ય આપોઆપ બેસી રહેશે. ચાહે તેવાં પુણ્ય બંધાય. તેની સ્થિતિ બંધાવાની તે રાગદ્વેષની પરિણતિને અંગે, કષાયને લીધે, સાતા–વેદનીય બાંધ્યું તે કષાયને લીધે. કોઈ પણ પુણ્ય પ્રકૃતિ એની સ્થિતિ કષાયે દ્વારા બંધાય, તે પુણ્યને પગ તે પાપ. રઈ વખતે ઠામ બગાડીએ છીએ. ઠામ બગાડવાથી ડરીએ તે દાળ થવાની? ના. રાગ એ કષાય ખરો. કષાય સ્થિતિ બંધાવે છે. પુણ્યની સ્થિતિ અને પુણ્યપણું એ બેમાં ફરક છે. જેમ દાબડી અને દાબડીનું પકડવું એ બેમાં ફરક છે તેમ તેમાં ફરક છે. વેગ પ્રશસ્ત હશે તે પુણ્યને બાંધશે. અવગુણ ઉપર દ્વેષ, નહિ કે અવગુણી ઉપર ગુણ અને ગુણી બંને ઉપર રાગ, એ શાસ્ત્રનું વિધાન, એનું જ નામ “પ્રશસ્ત રાગ.” અવગુણ ઉપર દ્વેષ કરે તે “પ્રશસ્ત દ્વેષ અવગુણ ઉપર દ્વેષ ન કરે. ગુણી ઉપર દ્વેષ કરશે તે બાકડી ન બાંધે, પણ અવગુણી ઉપર દ્વેષ કરશે તે લુહારની १ छज्जीवणिया पढमे बीए चरिमे य सव्वदव्याई । सेसा महन्वया વહુ તરસેળ વાળ | (મારા નિ. W૦ ૨૫).
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy