SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું] સ્થાનાંગસૂત્ર ૨૩૧ તેથી ઉમાસ્વાતિજી મિક્ષ શબ્દ સીધો મેલીને ચાલ્યા. જૈન ધર્મમાં મોક્ષના સંસ્કારે ગળથુથીમાં મોક્ષ કે? મેક્ષ જ લે. તે વિષે કાંઈ નહિ. જેનનાં બચ્ચાને મેક્ષ સમજાવવું પડે નહિ. જૈનનું બચ્ચું ગળથુથીથી મક્ષ સમજે છે. મોક્ષ જ દયેય હોય તેને લીધે મેક્ષ શી ચીજ ? મેક્ષ સર્વ કરતાં ઉત્કૃષ્ટ તે કાંઈ ઉમાસ્વાતિજીએ કહ્યું નહિ. પાલીતણુમાં રહેલાને ભાવનગર આવું છે તે કાંઈ જાણવાની જરૂર નથી. બોર્ડ (Board) ઉપર સીધે ભાવનગરને રસ્તે છે. ભાવનગરના સ્વરૂપની જરૂર પડતી નથી. બધાં નજીકના ગામવાળાએ નજીકના શહેરની સ્થિતિ સમજતાં હેય તેમ અહીં ઉમાસ્વાતિજીએ મોક્ષનું બેર્ડ (Board) માર્યું. ભાવનગર કેવું છે એવું બોર્ડ મારવા જાય તે દુનિયા “મૂર્ખા” કહે. ભાવનગરની હકીકત બધા જાણે છે. તેવી રીતે જૈન ધર્મમાં ગળથુથીમાં મોક્ષના સંસ્કાર ગળેલા હેય છે. કેઈ પણ જીવ જગતથી મુકાય તેમાં આનંદ; કેાઈ જીવ મુકાવનારો થાય તેમાં આનંદ. મોક્ષે ગયા અને અમને મુકવે તેમાં આનંદ. આટલું બધું જૈન ધર્મનું ટેક્ષ માટે ધ્યેય છે; તેથી મોક્ષને માર્ગ ઉમાસ્વાતિએ કહો. જૈન શાસનની જડ મોક્ષમાં એટલી બધી જામેલી છે તેથી અભવ્યને મોક્ષની પ્રરૂપણ કરવી પડે. જે માન-પૂજાની ઈચ્છાવાળે, જેને મેક્ષ સાથે સંબંધ નથી તેનાથી મોક્ષ સિવાય બીજું બેલાય નહિ. પુને પાયે જ પાપ વિમુક્તિ અધ્યયન એ આચારાંગમાંનું છેલ્લું અધ્યયન ' विमोत्ति चउत्था, निसीह पंचमा चूला । (आचा० चू० पृ० ४)
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy