SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેદ્યાત આ હકીકત હરિભદ્રસૂરિએ આવસ્ટયની ટીકા (પત્ર ૭૭૦ આ) માં નીચે મુજબ આપી છેઃ— “ો ાઓ જુદા નો' હજઃ જાય:--શ્રી જાચ: દિયા જ્ઞાત, घटद्वये न्यासात् । तत्र एकस्तिष्ठति, एको मारितः । जीवन् मृतेन मारितस्तदेतल्लवेति ब्रूहि हे, मानव ! केन कारणेन ? कथानकं यथा प्रतिक्रमणाध्ययने परिहरणायामिति गाथार्थ : । મા[ હાય ]શ્ચાત્ર શ્રીભૂતમ્મવેતા ‘જાનેતી” મળ્યતે, भारश्वासौ कार्यक्ष भारकायः । अण्गे भणंति भारकाय : कापोत्येोच्यते इति " ૨૪ જાતિસ્મરણ ને ક્ષેમકર નાસ્તિક—પૃ. ૧૭૨માં કહ્યું છે કે જાતિસ્મરણુ મિથ્યાદ્રષ્ટિને પણ થાય. પૃ. ૧૭૫માં ક્ષેમકર નાસ્તિકને ઊલટુ' જાતિસ્મરણ થયાની વાત છે તે ધ્રુવસુન્દરસૂરિના શિષ્ય ક્ષેમ કરગણિકૃતષપુરુષચરિત્ર' (પત્ર ૧૨ના આધારે અપાઈ છે. સાભાગ્ય-પંચમી—–પૃ. ૨૩૫માં એવા ઉલ્લેખ છે કે “ કાઈ પણ જૈન જ્ઞાનથી વિરુદ્ધ નથી, જ્ઞાનનું આરાધન કહેનારા છે, સૌભાગ્ય-પંચમીએ નમો નારÆ કહેવાવાળા છે”. આમ જે અહીં સૌભાગ્ય-પંચમીને નિર્દેશ છે તેને અંગેની વ્યાખ્યાતાની દેશના પદેશના (પૃ. ૧૫૫-૨૧૬)માં છપાઈ છે અને આ પર્વની મહત્તા ઇત્યાદિને લગતું મારું લખાણ આના ઉપક્રમમાં છપાયુ છે એટલે હું આ સંબંધમાં અહીં કશુ હેતા નથી. પ્રકીણું ક—તામલિ તાપસની ઉત્કટ તપશ્ચર્યાનું અલ્પ ફળ આવ્યું તેનુ કારણ સંવરની ઉપાદેયતામાં એને શ્રદ્ધા ન હતી " ૧ આ રિત્ર દે. લા. જૈ. પુ. સ ંસ્થા તરફથી ગ્રન્થાંક ૨૪ તરીકે ઇ. સ. ૧૯૧૫માં છપાયું છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy