SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું ] સ્થાનાંગસૂત્ર २०७ વનારને હમણું કમલપ્રભ પાપનું સ્થાન કહે છે. “મા” શબ્દ પેલાઓને નેર જેવું લાગે તેમાં નવાઈ નથી. જતિઓને શખવા-આમાં જ ઉછર્યા છે, હંમેશની ટેવ છે, તેમાં કલ્યાણ માની રહ્યા છે. એ પ્રવૃત્તિની માન્યતા ઉપર એકીસાથે તોપગોળો સાવધાચાર્ય નામ કેણ પડે? તે તોપગોળે ન સડન થયે માપવાળાઓથી, ન સહન થયે જતિઓથી. એમનો શબ્દ એમને માથે નાખે. આપણું મંદિરને સાવદ્ય ઠરાવ્યાં તેથી એમને “સાવદ્ય ઠરાવે. સાવધાચાર્ય નામ પાડ્યું. “સાવદ્ય’ શબ્દ કહ્યાથી તીર્થંકર નામકર્મ બંધાવાનું થયું. આ બિચારી ટોળીને સીધું ન પરિણમ્યું તેથી “સાવદ્યાચાર્ય નામ પાડયું. જેમણે બતાવ્યું આ સાધુ શ્રાવકધર્મને લાયક નથી, જે મંદિરોને અંગે સાવદ્યપણું હતું તે કમલપ્રભાચાર્યે બતાવ્યું. તે વખતે સાવદ્યપણું છોડવું તો દૂર રહ્યું, સારો માર્ગ સૂઝે નહિ. તેમનું નામ “સાવદ્યાચાર્ય' પાડ્યું. જેમને તીર્થંકરનામકર્મ બાંધવાનું જણાવ્યું હતું. આરંભ-પરિગ્રહમાં ખૂંચેલા નરક નિગદમાં આરંભ પરિગ્રહમાં મચેલાને આરંભ છોડવાનું તો ન સૂઝે પણ જે બતાવે તેને “નરકનિદેશક ટોળી' નામ રાખ્યું. ચિત્યવાસીઓને ઝાળ ઊઠી હતી, સત્ય પ્રરૂપણ કરનારને સાવદ્ય શબ્દ તીર્થંકરનામત્ર બાંધ્યું તેને લાયક ગણે. તે સાવધ નામ પાડવાને ઉપગી લાગ્યું. બીજા નરકનિદેશક ટોળી તેને મેંબર (member) કહે તેને ડર રાખવાનો નથી, પણ જેઓ આરંભ-પરિગ્રહમાં મચેલાં છે તેઓ નરક નિગદમાં પડેલાં જ છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy