________________
૨૦૬ સ્થાનાંગસૂત્ર
| વ્યાખ્યાન લાયક. ઈનામને લાયક પસાર થયેલું. આંબા, પીપળાની રમત કરનારે, ધૂળમાં બંગલા બાંધનારો ચણામાં નથી. શિક્ષણ સિવાયની કળા ચણામાં કામની નથી. દ્રવ્ય-ચારિત્રમાં રહેલે, તેને ખાનપાનની ઈચછા છે, એવી ઈચ્છાએ જેણે પાપનો ત્યાગ કર્યો તે નવ રૈવેયક સુધી જવાને છે, પણ જે આરંભ સમારંભમાં ખેંચી રહ્યા છે. તેને નરક સુધી જવાનું; તે સિવાય બીજું કોઈ સ્થાન નથી. કમલપ્રભાચાર્યનો નીડર જવાબ
કેટલાક ઉછંખલે આવું કહેનારા હોય છે. કમલપ્રભાચાર્યે સાધુની નિશ્રાએ થતાં દહેરાને અંગે કહ્યુંજિનેશ્વર મંદિર છે, પણ તે સાધુને નિમિત્તે થાય તેથી “સાવદ્ય છે. તીર્થકરેગેત્ર સાચાપણામાં બાંધ્યું. નીડરપણે પ્રરૂપણ કરી. તેમાં બાંધ્યું. જ્યાં જતિઓ મંદિરના માલિક બનવાવાળા, આખું ગામ બધું મંદિરના માલિકના પક્ષનું. એ સભામાં જિનમંદિર જો કે પૂજ્ય છે. પણ જે સ્થિતિ છે તે પાપનું સ્થાન છે, એ કહેતાં કેટલી જીગર ચલાવવી પડી હશે. પિતાનું કઈ નથી. ગામ આખું જે કહેવા માગે છે તેનાથી વિરૂદ્ધ. એવાની સામે પરદેશી મનુષ્ય આખા ગામની રૂચિમાં ન આવે તે કહેવાની હિંમત કરી હશે તે કેવી સ્થિતિ? એ ગામને વર્ગ એમની પાસે લટ્ટ રાગવાળે, પ્રીતિવાળે છે. આખું ગામ એ દશામાં છે તે વખતે જિનેશ્વરના મંદિરને અંગે ચૈત્ય જેવી પવિત્ર વસ્તુના ખેદણ કાઢવાનાં છે, છતાં જ્યાં કહી દીધું ત્યારે કેટલી હિંમત ભીડી હશે?
' જે કે છે તે નજીકનો સગો પણ-પ્યારા ગણવા છે અને પ્રહાર કરવાનો વખત આવે–તે–ચત્ય-મેક્ષનું સ્થાન અપા