SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું] સ્થાનાંગસૂત્ર ૧૫૧ સાયન્સથી સાબિત થયેલું પૃથ્વી આદિનું જીવપણું જેનેએ જ માનેલું છે જે જડની જાળમાંથી નથી નીકળતા તે પરમાણુ, પાણી, હવા, શબ્દના સ્વરૂપમાં ટકી શકતા નથી. જેનું જ્ઞાન ચાલતું નથી તે આત્માની વાત શી રીતે કરી શકે? જેઓ પરમાણુ, પાણી, હવા, શબ્દ એવા જડ પદાર્થોના સ્વરૂપમાં જાણતાં જકડાઈ ગયા, નીકળી ગયા તે એરૂપ વગેરે આત્માને શી રીતે જાણવાના? તીર્થકરે જ આત્માને જાણે. સર્વજ્ઞ તે જ છે, પણ વનસ્પતિ એ જીવ છે. પૃથ્વી, પાણી, હવા એ પણ જીવ છે. એ શબ્દ બિચારાને ભયંકર લાગતા હતા. તેની જગ્યા પર વર્તમાન જમાનામાં વનસ્પતિનું જીવપણું, તાજી માટીનું જીવપણું-સ્થાવરને જીવ માનવાને જૈન સિવાય કોઈ હકદાર નથી. આજની મનાવ્યું તે બીજાને માનવું પડે છે. જેનેના લેખે આગળના છે. બીજાઓને છજવનિકાચની માન્યતા કે વિરતિ નથી છએ જવનિકાયને જીવ તરીકે માનવા તૈયાર નથી, તેણે છજવનિકાયની હિંસાથી વિરમવાનું હેય નહિ. છએ જીવનિકાયની હિંસાથી વિરમવાનું મહાવ્રત જિનેશ્વર જ કહી શકે. સ્મૃતિમાં ઝાડમાં સુખ, દુઃખ નથી માન્યા સ્મૃતિમાં ઝાડ વધતાં દેખ્યાં એટલે ઉપાય ન રહ્યો, પણ સુખ, દુઃખ વગરના માન્યાં, નવી શોધથી ઝાડેને સુખ દુઃખની લાગણી સાબિત કરવામાં આવી. છજીવનિકાયની માન્યતાથી હિંસાદિની વિરતિને કેમ એવાને મતે છછવનિકાયની દયા હેય નહિ, તો પાંચ મહાવતે કેવી રીતે હેય? મહાવ્રત, સર્વથા વિરતિ, છએ જવનિકાયથી વિરતિરૂપ મહાવ્રત છે, તે પણ અનુક્રમે. આજ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy