________________
ચાથુ ]
સ્થાનાંગસૂત્ર
૪૯
આપણને તે પેન્શન મળ્યુ. જે પૌદ્ગલિક સુખ એ પેન્શનથી મળે. અનાદિથી અન્યને લગામ સાંપીને માત્ર પેન્શનમાં ખુશ હતા. આંખ ઊઘડે ત્યારે માલમ પડે કે એ કેવી મૂર્ખાઇ કરી છે! પેન્શનથી પેટ ભરૂ છુ. તેમ સમ્યકૃત્વની સ્થિતિમાં આવે ત્યારે ખબર પડે છે કે આખી લગામ સાંપી દ્વીધી છે. આત્મામાં અનતી તાકાત છે
અનતા મેાહને એ ઘડીમાં ચૂરા કરી નાખું' તેટલી મારી તાકાત છે. ક્ષપકશ્રેણિક વખત માત્માની એટલી બધી તાકાત થઈ જાય છે કે અભવ્યનાં, મિથ્યાટષ્ટિનાં બધાનાં કર્મો કેવળી થનારના આત્મામાં નાખી દે, તે એ ઘડીમાં બાળીને ભસ્મ કરે. આખા જગતના-ચાહે તે સમકિતી કે મિથ્યાત્વી હૈ, આવી શક્તિના ધણી, અનતા મેાહને કચડી નાખનારે, એ તાકાતવાળા મેહના ગુલામ થઇને રહ્યો છે. સમ્યકૃત્વ એટલે અવિનાશી બીજ
ચક્રવર્તીને ગુલામીનું ભાન થાય ત્યારે એના આત્મામાં શુ થાય તેના વિચાર કરે. જેવી રીતે ચક્રવતી છતાં ગુલામીમાં ગબડી રહેલે, તે ચક્રવર્તીની સ્થિતિ સમજી શકે તેમ ચેાથે ગુણઠાણે આવવાવાળા જીવ વ્રતવાળા નથી. એની નસની અંદર એવું લેાહી વહી રહ્યું હોય છે કે મારી પાસે ગુલામી કરાવે છે એ કાણુ ? એ મારા નેકરને નાકર, એને લાવીને મે ગેાઠવ્યા છે. એવા જગતના બધા એકઠા થાય તા હું એકલા બસ છું. પણ તે ‘મારી પાસે ગુલામી કરાવે છે.’ એવી જેની સ્થિતિ થાય. આ વિચારનું પરિવર્તન ચાથે ગુણુઠાણું જબરજસ્ત થયું જે થયેલું ન હતું તે થયું; એ અવિનાશી બીજ.
પ્રશ્ન—પહેલે ગુણુઠાણે જાય ત્યારે? ડાંગરના ઉપરના