SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ માં સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાળે થયે, પણ જ્યારે આંખ ઊઘડી એટલે ભિખારી કરનારી કઈ સલ્તનત હોય તે આ સરકાર છે. એ કોગ્રેસના વિચારમાં આવ્યું–એ કેસનું કહેવું છે, એમાં મારે લેવા દેવા નથી.” અમારે જુલમ ન દૂર થાય ત્યાં સુધી જુલમગારને એકે પાઈ આપીશું નહિ. દુનિયાને જાગ્રત કરી. તેવી રીતે આ આત્મા મેહને તાબેદાર, મોહને રક્ષક, મેહને સરદાર થઈને અનાદિ કાળથી ફરી રહ્યો હતો, તેની આંખ ઊઘાડી એટલે તેને તે માલમ પડયું. કર્મરાજા રાક્ષસી સરકાર છે બ્રિટિશ વચન આપ્યું છે કે કોઈ પણ રાજ્યને ખાલસા કરવામાં નહિ આવે, રાજકારભારમાં હસ્તક્ષેપ નહિ કરીએ. પણ કર્મરાજા એ તે રાક્ષસી સરકાર છે. આત્માના ગુણે પહેલાં જપ્ત કરે છે તેથી જે આત્મા પુદ્ગલનું સામ્રાજ્ય જપ્ત કરે તે ફાવે. આત્માનું કેવળજ્ઞાન, દર્શન, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત વીર્ય તે જપ્ત જ છે. પરદેશી, જુલમી, કોંગ્રેસમેનેongressme)એ માનેલી તેવી સરકાર હાથ નાંખવાથી દૂર છે, પણ કર્મરાજાની સરકાર ઢોરો પીટાવે છે કે “બધા પિતાના રાજ્યની લગામ અમારે ત્યાં મેલી જાઓ.” ઢંઢેરો પીટાવીને જે રાજ્યની લગામ લે છે તેને સાર કેણ કહે છે? પુદ્ગલાસક્તિવાળાએ લગામ કર્મને સેંપી છે કારભારથી કંટાળેલે, મેજમાં મચેલે કહે છે કે આ ઠીક. પેન્શન (pension) આવ્યા કરશે, મેજ કરીશું. આ રાજી થનાર કેણ હેય? “મૂર્ખ. આ આત્મા લગામ સંપી દે તે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય બધું સોંપી દેવાનું. જિત કરે છે તે રાક્ષસી સરકારમાં હસ્તક્ષેપ નહિ એ ખાલસ વિક છે રર છે, અer)એ માનેલી છેપરદેશી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy